રાજકોટ: કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાની જન આશીર્વાદયાત્રાનો પ્રારંભ, કહ્યું પાટીદાર એટલે ભાજપ
કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાની જન આશીર્વાદયાત્રાનો પ્રારંભ, યાત્રાનું ઠેર ઠેર કરાયું ભવ્ય સ્વાગત.
કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાની જન આશીર્વાદયાત્રાનો પ્રારંભ, યાત્રાનું ઠેર ઠેર કરાયું ભવ્ય સ્વાગત.
કોંગ્રેસમાંથી સસ્પેન્ડેડ યુવા અને પાટીદાર આંદોલનન નેતા નિખીલ સવાણી AAPમાં જોડાયા છે નિખીલ સવાણીએ ગુજરાત AAPના સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ સાથે પણ ચર્ચા કરી હતી.
રાજકોટના ખોડલધામ ખાતે લેઉઆ અને કડવા પાટીદાર સમાજના આગેવાનો એક મંચ પર આવ્યા હતા અને સમાજના આગેવાનો વચ્ચે મહત્વની બેઠક