Home > patotsav
You Searched For "Patotsav"
ભરૂચ: ભૃગુપૂર મોઢ મોદી સમાજના કુળદેવી મોઢેશ્વરી માતાના મંદિરના છઠ્ઠા પાટોત્સવની ઉજવણી
9 Oct 2022 7:01 AM GMTલિંકરોડ પર આવેલ મોઢેશ્વરી માતાના મંદિરના છઠ્ઠા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા
વડોદરા : ઘનશ્યામ મહારાજ મંદિરના 18મા પાટોત્સવમાં પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા, સી.આર.પાટિલ રહ્યા ઉપસ્થિત
19 May 2022 11:29 AM GMTવડોદરામાં કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજના 18માં પાટોત્સવ નિમિત્તે સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે.
ખેડા : નડીઆદના ગોકુલનાથજી મંદિરે બાલકૃષ્ણ પ્રભુના 151મા પાટોત્સવ નિમિત્તે 51 હજાર આમ્રકુંજનો અલૌકિક મનોરથ યોજાયો
10 May 2022 4:03 PM GMTખેડા જિલ્લાના નડીઆદના શ્રી ગોકુલનાથજી મંદિરમાં શ્રી બાલકૃષ્ણ પ્રભુના ૧૫૧મા પાટોત્સવ નિમિત્તે ૫૧ હજાર આમ્રકુંજ (કેરી)ના અલૌકિક મનોરથનું આયોજન કરવામાં...
ભરૂચ : શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિરના 15મા પાટોત્સવની ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
6 March 2022 9:52 AM GMTશ્રી સંકટ મોચન હનુમાનજી મંદિરનો પાટોત્સવ 15મા પાટોત્સવની ઉત્સાહ સાથે ઉજવણી કરાય મારુતિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
સાબરકાંઠા : પ્રાંતિજ ઉમાધામ ખાતે ચતુર્થ પાટોત્સવ યોજાયો, ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી
22 Feb 2022 11:08 AM GMTપ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી બાવનગોળ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે ચતુર્થ પાટોત્સવ યોજાયો હતો.
ખેડા : ડાકોર સ્થિત રણછોડરાય મંદિરના 251મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાય...
21 Feb 2022 9:20 AM GMTખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડરાય મંદિરના 251મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
રાજકોટ : 2011માં પ્રસાદીમાં મળેલો લાડુ સાચવી રાખ્યો, પડધરીના ટીંબાડીયા પરિવારને મળી યજમાનીની તક
21 Jan 2022 11:09 AM GMTરાજકોટના કાગવડ ખાતે ખોડલધામના પાટોત્સવની કોરોનાની મહામારી વચ્ચે સાદગીથી ઉજવણી કરવામાં આવી.
ભરૂચ : વાગલખોડ સ્થિત મહાકાળી માતાજીના મંદિરનો પાટોત્સવ ઉજવાયો, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
18 Feb 2021 12:28 PM GMTભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વાગલખોડ ગામે સ્થિત મહાકાળી માતાજીના મંદિરના પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.વાલિયા તાલુકાના...
ઓનલાઈન દર્શન : શ્રી ખોડલધામ મંદિરનો પાટોત્સવ ઉજવાયો, ભક્તો માટે લાઈવ યજ્ઞ-આરતીનું કરાયું આયોજન
22 Jan 2021 11:36 AM GMTશ્રી ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને 4 વર્ષ પૂર્ણ થવાના અવસરે યજ્ઞ તેમજ લાઈવ આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. કોરોના મહામારીના કારણે સાદગીપૂર્ણ...
અંકલેશ્વર: સુપ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિરના 8માં પાટોત્સવની ઉજવણી, શોશ્યલ ડિસ્ટન્સ સાથે ગણેશ યાગ અને મહામારતી યોજાઇ
20 Jan 2021 8:38 AM GMTઅંકલેશ્વરના સુપ્રસિધ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિરના આઠમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવ નિમિત્તે યોજાયેલ ગણેશ યાગ અને મહાઆરતીનો ભાવિક ભક્તોએ લાભ...
અંકલેશ્વર: સુપ્રસિધ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિરના પાટોત્સવ નિમિત્તે રક્તદાનશિબિર યોજાઇ
17 Jan 2021 7:48 AM GMTઅંકલેશ્વર હાસોટ રોડ પર આવેલ સુપ્રસિધ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિરના પાટોત્સવ નિમિત્તે રવિવારના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં...
ભરૂચ : અંકલેશ્વર સ્થિત શ્રી ક્ષિપ્રા ગણેશ મંદિરના પાટોત્સવની કરાઇ ઉજવણી
1 Jan 2020 4:12 AM GMTશ્રી ક્ષિપ્રા ગણેશની 32 મુદ્રાઓ પૈકીની એક મુદ્રા ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના હાંસોટ રોડ નજીક આવેલા રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરમાં પ્રસ્થાપિત છે....