છોટાઉદેપુર : કાવીઠા ગામે સરપંચની ચૂટણીમાં મત ન આપવાનો દ્વેષ રાખી પાણીનો સપ્લાય બંધ : સ્થાનિક
કાવીઠા ગામે ચૂંટણીમાં મત ન આપવાનો દ્વેષ રાખી મહિલા સરપંચના પતિ દ્વારા એક વિસ્તારમાં પાણીનો સપ્લાય બંધ કર્યો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે
કાવીઠા ગામે ચૂંટણીમાં મત ન આપવાનો દ્વેષ રાખી મહિલા સરપંચના પતિ દ્વારા એક વિસ્તારમાં પાણીનો સપ્લાય બંધ કર્યો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે
જંબુસર તાલુકાના અનેક ગામોમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની તંગી જોવા મળી રહી છે. 22 દિવસ ઉપરાંતથી પાણી નહિ મળતાં ગામલોકોમાં રોષ ફેલાયો છે.
સુરત શહેરના ઉધના વિસ્તારના ઉદ્યોગનગર ખાતે આવેલ ઇન્દિરાનગર વસાહતના રહીશોના વીજ કનેકશન કાપી નાખવામાં આવતાં રોષે ભરાયેલા લોકો કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા.
દાહોદ શહેરમાં ખોદકામ દરમ્યાન પ્રાચીન મૂર્તિ મળી આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ મૂર્તિને મંદિરમાં મૂકી પુજા અર્ચના કરવામાં આવી હતી.
જુનાગઢ મહાનગરપાલિકામાં વાલ્મિકી સમાજના મહિલાને મેયર બનાવવામાં આવતાં દલિત સમાજના કોર્પોરેટરોએ વિરોધ નોંધાવતાં ભાજપમાં બળવાની સ્થિતિ સર્જાય છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસોનું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે