જ્યારે મુલાયમ સિંહ યાદવે લોકસભામાં પીએમ મોદીને "વિજય ભવ"નાં આશીર્વાદ આપ્યા હતા
સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવ એક એવું વ્યક્તિત્વ હતું જે વિપક્ષ અને શાસક પક્ષ બંનેના નેતાઓની નજીક હતા
સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવ એક એવું વ્યક્તિત્વ હતું જે વિપક્ષ અને શાસક પક્ષ બંનેના નેતાઓની નજીક હતા
આગામી ૧૧ ઑક્ટોમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાના છે.
પીએમ મોદી છેલ્લા 8 વર્ષથી દેશ સંભાળી રહ્યા છે, પરંતુ આજે સવારથી જ સોશિયલ મીડિયા પર એક તસવીર ઘણી શેર કરવામાં આવી રહી છે.
જામનગરના હરિપર ગામે ખાતે નિર્માણ પામેલ 40 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
આગામી 9થી 11 ઓક્ટોબર 2022 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે.
આજે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના સમાધિસ્થળ રાજઘાટ પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી