ભરૂચ: ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન, PM મોદીના માતા અંગે કરેલ નિવેદનનો વિરોધ
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી અંગે કરેલ અપમાનજનક નિવેદનના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂતળા દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી અંગે કરેલ અપમાનજનક નિવેદનના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂતળા દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
બિહારમાં વિપક્ષની 'મતદાર અધિકાર યાત્રા'ની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
પહલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું. ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ ઓપરેશનમાં જૈશ અને લશ્કરના 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા.
૧૫ ઓગસ્ટના રોજ પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી સુદર્શન ચક્ર મિશનની જાહેરાત કરી હતી. આ એક વાયુ સંરક્ષણ પ્રણાલી છે. આવી સ્થિતિમાં, IADWS ને પણ આ જ મિશનનો એક ભાગ ગણી શકાય.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાએ 27,000થી વધુ પરિવારોને પાક્કા મકાનો આપ્યા છે,અને 32,000 નવા મકાનોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે મોટી જાહેરાત કરી. તેમણે દિવાળી પર દેશને મોટી ભેટ આપવાની વાત કરી. તેમણે કહ્યું કે આ દિવાળી પર હું ડબલ દિવાળીનું કામ કરવા જઈ રહ્યો છું.
PM મોદીએ કહ્યું કે આ દિવાળી પર તમને એક મોટી ભેટ મળવાની છે, અમે દેશભરમાં ટેક્સનો બોજ ઘટાડ્યો છે. હવે તેની સમીક્ષા કરવાની જરૂર છે.
ભારત દેશ 79મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે.દેશની આન બાન અને શાનના પ્રતીક રાષ્ટ્ર ધ્વજને સૌ કોઈ સલામી આપીને પર્વની ઉજવણીમાં સહભાગી બનશે.