તેલંગાણા ચૂંટણી 2023 : 'તેલંગાણાના લોકો એક રોગને દૂર કરી બીજી બીમારીને સ્વીકારશે નહીં', PM મોદીના કોંગ્રેસ-KCR પર પ્રહાર
PMએ કહ્યું કે, મને એ વાતનો અહેસાસ થયો છે કે, તેલંગાણાના લોકો KCR સરકારને ઉથલાવવાની તૈયારીમાં છે
PMએ કહ્યું કે, મને એ વાતનો અહેસાસ થયો છે કે, તેલંગાણાના લોકો KCR સરકારને ઉથલાવવાની તૈયારીમાં છે
નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં નવલખી મેદાનમાં મહિલાઓનું અભિવાદન ઝીલતા પહોંચ્યા હતા.
ર રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની અને ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બદામીમાં જાહેર સભાને સંબોધિત કરતી વખતે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી 'કોંગ્રેસ' પર આકરા પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધીની યાત્રાથી દેશમાં ભાઈચારો ઊભો થશે તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં ભાજપની સાથે જ આપ પર પ્રહાર કરતાં પણ કહ્યું હતું કે
તમામ સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલમાં 10 મોડ્યુલર અને 12 નોન મોડ્યુલર ઓપરેશન થિયેટર સાથે કુલ 22 હાઈટેક ઓપરેશન થિયેટર આવેલા છે.
વડાપ્રધાન મહેસાણા ખાતે રૂ.2890 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર વિવિધ વિકાસલક્ષી કાર્યોની જનતાને ભેટ આપી રહી છે,