જૂનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા માટે વહીવટી તંત્રની તૈયારી,વિવિધ સુવિધા સભર કામગીરી માટે મળી બેઠક
જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા 2 નવેમ્બરથી 5 નવેમ્બર દરમિયાન યોજાશે,જે અંગેની તૈયારી જિલ્લા કલેકટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા 2 નવેમ્બરથી 5 નવેમ્બર દરમિયાન યોજાશે,જે અંગેની તૈયારી જિલ્લા કલેકટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
ભરૂચ જિલ્લામાં યોજાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરીઓ આપવામાં આવ્યો છે ભરૂચ જિલ્લામાં 33 હજારથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ બહાર આવતા સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે બાળકો માટે અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
અંકલેશ્વરના ભરુચી નાકા વિસ્તારમાં આવેલ હરિ દર્શન ટાઉનશિપ કમાલીવાડી ખાતે ભગવાન શ્રી જગન્નાથ રથ યાત્રાને લઈ તડામાર તૈયારીઓમા આયોજકો જોડાયા છે
સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા આગામી તા. 7મી જુલાઇ અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રાનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે
ફાગણ મહિનાના પૂર્ણિમાના દિવસે હોળી સળગાવવાની આદિકાળથી ચાલી આવતી પરંપરા આજે પણ દેશભરમાં અંકબંધ રહી છે.
સમગ્ર દેશમાં બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. બોર્ડની પરીક્ષાઓ પહેલા જ વિદ્યાર્થીઓના મનમાં તેમની તૈયારી, કેટલી તૈયારી કરી છે
માઁ નવદુર્ગાની આરાધનાનું પર્વ એટલે શારદીય નવરાત્રી મહોત્સવ. ગણતરીના દિવસો બાદ નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે.