અંકલેશ્વર : 5 લાખ લિટર પાણીના વેડફાટ સાથે નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી...
નગરપાલિકાની ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં 5 લાખ લિટર જેટલા પાણીનો વેડફાટ કર્યો હોવાનું સામે આવતી છે
નગરપાલિકાની ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં 5 લાખ લિટર જેટલા પાણીનો વેડફાટ કર્યો હોવાનું સામે આવતી છે
અંકલેશ્વર શહેર ખાતે નગરપાલિકા દ્વારા 2 અલગ અલગ વોર્ડમાં રૂપિયા 10 લાખથી વધુના ખર્ચે નિર્માણ પામનાર વિકાસ કાર્યો
દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા વિશ્વાસઘાત દિવસ મનાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રાજયમાં હેડ કલાર્કની ભરતી માટે લેવાયેલી પરીક્ષાનું પેપર ફુટી જવાની ઘટના બાદ કોંગ્રેસ સફાળી જાગી છે.
દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ થકી કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટેનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલ વોર્ડ નંબર 1માં રૂપિયા 5 લાખથી વધુના ખર્ચે નવનિર્માણ પામનાર રોડ અને પેવર બ્લોકના કામનું અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસોનું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે