અમરેલી: ગરીબોની કસ્તુરી ડુંગળીએ જગતના તાતને રડાવ્યા,જુઓ શું છે કારણ
અમરેલી જિલ્લામાં પાછોતરા કમોસમી વરસાદથી ખેતીમાં ડુંગળીના પાકને વ્યાપકપણે નુકશાની થઈ છે
અમરેલી જિલ્લામાં પાછોતરા કમોસમી વરસાદથી ખેતીમાં ડુંગળીના પાકને વ્યાપકપણે નુકશાની થઈ છે
વધતી જતી મોંઘવારીના કારણે આજે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ક્રૂડ ઓઈલના ભાવમાં થઈ રહેલા સતત ભાવ વધારાના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે રાજ્યમાં આજે પેટ્રોલમાં 80 પૈસા, જ્યારે ડીઝલમાં 72 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.
જિલ્લાના પ્રાંતિજ ખાતે આમ જનતાને મોંઘવારીનો વધુ માર સહન કરવાનો વારો આવ્યો છે. તેલ અને મરી મસાલાના ભાવ તો આસમાને જ હતા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિતના તાલુકામાં મુખ્યત્વે શાકભાજીનું વાવેતર વધુ થાય છે, અને એમાં પણ ફલાવરની ખેતી વધુ થઈ હોય.
ગિર સોમનાથ જિલ્લાના વેરાવળ માર્કેટ યાર્ડ ખાતે ઘઉં, ઘાણા તથા ચણાની આવકમાં વધારો નોંધાયો છે
સુમુલ ડેરીએ પણ દૂધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે, ત્યારે હવે સુરત તથા તાપી જિલ્લાના લાખો ગ્રાહકો પર મોંઘવારીનો બોજ વધશે તેમ લાગી રહ્યું છે.