અંકલેશ્વર: સંસ્કાર દીપ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક શાળાના આચાર્યોનો વિજ્ઞાન પ્રસાર સ્નેહમિલન સમારોહ યોજાયો
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા હાંસોટ, ઝઘડિયા, વાલીયા અને અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્યોના વિજ્ઞાન પ્રસાર સ્નેહમિલન સમારોહનું પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું