ભરૂચ : ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા આમોદ ખાતે 'યુવા જોડો અભિયાન' કાર્યક્રમ યોજાયો...
આમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા 'યુવા જોડો અભિયાન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા 'યુવા જોડો અભિયાન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચની ચેનલ નર્મદાનાં રજત જયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત મીટ વિથ સીનિયર સિટીઝન્સ કાર્યક્રમ યોજાયો હતો
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ગણદેવી ભાજપ પરિવાર દ્વારા શ્રમિક કાર્ડના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો
અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ગત તા. 23મી માર્ચના રોજ શહીદ દિન નિમિત્તે વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં ચુંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આ કાર્યક્રમમાં જણાવ્યા અનુસાર, આગામી 5 એપ્રિલના રોજ સંકલિત મતદાર યાદી રજૂ કરવામાં આવશે