Connect Gujarat

You Searched For "programs"

ભરૂચ: લોકસભાની ચૂંટણીમાં મતદાન જાગૃતિ અર્થે નેત્રંગમાં તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

6 April 2024 12:01 PM GMT
લોકસભા ભરૂચની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તા.૭મી મે ના રોજ મતદાન થનાર છે

અંકલેશ્વર : શ્રી પશુપતિનાથ મંદિરના 18માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાય, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...

15 Feb 2024 9:31 AM GMT
GIDC વિસ્તાર સ્થિત શ્રી પશુપતિનાથ મંદિરના 18માં પાટોત્સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ : અંગારકી વિનાયક ચતુર્થી નિમિત્તે સિદ્ધિવિનાયક મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...

13 Feb 2024 11:04 AM GMT
મકતમપુર ગામ સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

અંકલેશ્વર : સુપ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિરના 11મા પાટોત્સવની ભવ્ય ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

16 Jan 2024 11:49 AM GMT
શહેરના રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરના 11માં પાટોત્સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ: નાતાલના પર્વની કરવામાં આવી આગોતરી ઉજવણી,વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના સભ્યો જોડાયા

21 Dec 2023 1:28 PM GMT
નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે અનેક ચર્ચોના સભાસદો દ્વારા ક્રિસમસ ઊજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.

પાટણ: વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા

18 Dec 2023 7:21 AM GMT
"વિકસિત ભારત સંકલ્પ યાત્રા"અન્વયે પાટણ જિલ્લામાં તમામ તાલુકાઓમાં બહોળા જનપ્રતિસાદ સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે

ભરૂચ: “ આયુષ્માન ભવઃ” કાર્યક્રમ અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા યોજાશે વિવિધ કાર્યક્રમો

15 Sep 2023 9:51 AM GMT
જેને અનુલક્ષી ભરૂચ ખાતે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ

ભરૂચ: મૈસુરિયા ભાટિયા સેવા સમાજ દ્વારા ચંદ્રયાન -3ની સફળતા માટે હવન-પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા

23 Aug 2023 9:48 AM GMT
મૈસુરિયા ભાટિયા સેવા સમાજ દ્વારા ભારતના ચંદ્રયાન -3ની સફળતા માટે હવન-પૂજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જુનાગઢ: શ્રાવણ માસના પ્રારંભે ભવનાથ મંદિર ખાતે ભાવિક ભક્તો ઉમટ્યા,વિવિધ કાર્યક્રમોનું આયોજન

17 Aug 2023 6:02 AM GMT
આજથી શરૂ થતા શ્રાવણ માસના પ્રારંભે હર હર મહાદેવ,ઓમ નમઃ શિવાયના નાદ સાથે જૂનાગઢના શિવાલયો ગુંજી ઉઠ્યા હતા

ભરૂચ : ઝઘડીયાના તરસાલી-તલોદરા ગામે “મારી માટી મારો દેશ” અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા...

10 Aug 2023 2:39 PM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તરસાલી અને તલોદરા ગામે “મારી માટી મારો દેશ” અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.ભરૂચના ઝઘડીયા તાલુકાના નવી...

દેશના 508 રેલ્વે સ્ટેશનના રી-ડેવલોપમેન્ટ માટે PM મોદીના હસ્તે ઇ-શિલાન્યાસ, ભરૂચ-સુરેન્દ્રનગર-અમરેલીમાં યોજાયા કાર્યક્રમ

6 Aug 2023 8:38 AM GMT
આજરોજ ભારત દેશના 508 રેલ્વે સ્ટેશનોના રી-ડેવલોપમેન્ટ માટે PM નરેન્દ્ર મોદીના હસ્તે ઇ-શિલાન્યાસ કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર: વિશ્વ બ્રાહ્મણ દિવસ નિમિત્તે ભગવાન પરશુરામની આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું કરવામાં આવ્યુ આયોજન

2 Jun 2023 8:22 AM GMT
તારીખ 1લી જૂનને વિશ્વ બ્રાહ્મણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઈડીસી વિભાગ દ્વારા બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન...