દેશના 508 રેલ્વે સ્ટેશનના રી-ડેવલોપમેન્ટ માટે PM મોદીના હસ્તે ઇ-શિલાન્યાસ, ભરૂચ-સુરેન્દ્રનગર-અમરેલીમાં યોજાયા કાર્યક્રમ
આજરોજ ભારત દેશના 508 રેલ્વે સ્ટેશનોના રી-ડેવલોપમેન્ટ માટે PM નરેન્દ્ર મોદીના હસ્તે ઇ-શિલાન્યાસ કરવામાં આવ્યું હતું.
આજરોજ ભારત દેશના 508 રેલ્વે સ્ટેશનોના રી-ડેવલોપમેન્ટ માટે PM નરેન્દ્ર મોદીના હસ્તે ઇ-શિલાન્યાસ કરવામાં આવ્યું હતું.
માહેશ્વરી સભા ઓઢવ ક્ષેત્ર દ્વારા મહેશ નવમી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
બૉલીવુડના પ્રખ્યાત સંગીતકાર પ્રિયા સરૈયા અમદાવાદની મુલાકાતે પહોંચી હતી જ્યાં તેઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી
રાજ્ય સરકાર દ્વારા તારીખ 21મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસની રાજ્ય કક્ષાની ઊજવણી અમદાવાદ ખાતે કરવામાં આવશે
ભારતીય તટરક્ષક દળના 47મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
શહેર ટ્રાફિક પોલીસ વિભાગ અને આરટીઓ દ્વારા રોડ સેફ્ટી વીકનું આયોજન કરવામાં આવ્યું હતું.જાન્યુઆરી મહિનામાં રોડ સેફટી સપ્તાહ ઉજવાઈ છે