સ્પોર્ટ્સઅંકલેશ્વર: પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા 22મી વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનો પ્રારંભ કરાયો ૨૨મી પી.આઈ.એ વિન્ટર સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ઉપ પ્રમુખ ચંપાલાલ રાવલ અને આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો By Connect Gujarat Desk 17 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની કોર્પોરેટ ઓફિસ અને કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલના મુખ્ય કાર્યાલય ખાતે દિવાળી પૂજન કરાયું પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની કોર્પોરેટ ઓફિસ અને અંકલેશ્વર સ્થિત કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલના કાર્યાલય ખાતે દિવાળીના પાવન અવસરે લક્ષ્મીપૂજન સહિત ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 01 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા ભવ્ય આયોજન, MS જોલી ઓડિટોરિયમ-પાનોલી ખાતે યોજાશે મ્યુઝિકલ મીટ... ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી GIDC સ્થિત એમ.એસ.જોલી ઓડિટોરિયમ ખાતે ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા આગામી તા. 25 ઓગષ્ટના રોજ મ્યુઝિકલ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 23 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: પાનોલી ખાતે પ્રોલાઈફ ગ્રુપના નવા કોર્પોરેટ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરાયું, ઉમરવાડા ગામે પાણીની પરબનું લોકાર્પણ આ કોર્પોરેટ બિલ્ડીંગમાં લેબ,મિટિંગરૂમ,વિડીયો કોન્ફરન્સ રૂમ, સ્ટાફ ચેમ્બર અને કેન્ટીન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી By Connect Gujarat 09 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : પ્રોલાઈફ ફાઉન્ડેશન અને યુવા ભાજપ દ્વારા સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાય... અંકલેશ્વરના પાનોલી ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગથી યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 16 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના MD સ્વ. એમ.એસ.જોલીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાય... અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના જાણીતા ઉદ્યોગપતિ અને પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વ. એમ.એસ.જોલીના જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયી રીતે ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 09 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે પત્રકારો માટે પ્રાથમિક ચિકિત્સા અંગે તાલીમ શિબિર યોજાઇ અંકલેશ્વર પ્રોલાઇફ ફાઉન્ડેશન તથા ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુકત ઉપક્રમે આજરોજ પ્રાથમિક ચિકિત્સા અંગે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 17 Jun 2021Share Twitter Share Whatsapp LinkedIn