ભરૂચ ભરૂચ: લીંકરોડ પર આવેલ સાંઇબાબા નગરમાં વકીલના મકાનમાં તસ્કરો ત્રાટકયા Featured | સમાચાર, ભરૂચના લિંક રોડ ઉપર આવેલ સાંઇબાબા નગરમાં વકીલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 3.40 લાખના મુદ્દામાલની ચોરી By Connect Gujarat Desk 22 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: સુભાષનગર વિસ્તારમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યુ નિશાન, લાખો રૂપિયાના માલમત્તાની ચોરીની આશંકા ! ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા પરિવાર જનોઈ પ્રસંગે ગયા હતા તે દરમિયાન તસ્કરો ઘરમાં હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા By Connect Gujarat 28 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : પિતાએ પોતાની મિલકત ટ્રસ્ટના નામે કરી, તો બન્ને દીકરાએ મિલકત પરત લેવા હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા... પિતાએ તેમની તમામ મિલકતો ટ્રસ્ટને દાનમાં આપી દેતા તેમના બન્ને પુત્રોએ મિલકત મેળવવા હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. By Connect Gujarat 16 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: અંકલેશ્વર GIDCમાં પાર્ક કરેલ વાહનોમાંથી 5 બેટરી મળી રૂ.39 હજારથી વધુના માલમત્તાની ચોરી લાયકા ચોકડી સ્થિત જીત લોજિસ્ટિકની ઓફીસ બહાર પાર્ક કરેલ ચાર વાહનોમાંથી પાંચ બેટરીઓ મળી કુલ ૩૯ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા By Connect Gujarat 03 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: મોબાઈલ ટાવરના સેલટર રૂમમાંથી રૂ.1.44 લાખના માલમત્તાની ચોરી,પોલીસે શરૂ કરી તપાસ અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં જૈન ધર્મશાળા પાછળ ઇન્ડસ કંપનીના મોબાઈલ ટાવર આવેલ છે. By Connect Gujarat 02 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ગાહેડ-ક્રેડાઇ આયોજિત 17માં પ્રોપર્ટી-શૉ મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ કરાયો... અમદાવાદ ખાતે ગાહેડ-ક્રેડાઇ આયોજિત ૧૭માં પ્રોપર્ટી શૉનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 06 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા તાઈવાનમાં 6.9ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધ્રૂજી, સુનામી એલર્ટ.! રવિવારે એક શક્તિશાળી ભૂકંપથી તાઈવાનની જમીન હચમચી ગઈ હતી. મળતી માહિતી મુજબ અહીં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. By Connect Gujarat 18 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નર્મદા નિગમે 18 વર્ષથી 8 કરોડનું વળતર નહિ ચૂકવતાં અંતે કોર્ટે મિલકત જપ્ત કરતા ચકચાર જંબુસર તાલુકાના ભડકોદ્રા અને કનસાગર ગામના ખેડુતોને નહેર માટે સંપાદિત કરેલી જમીનનું વળતર 18 વર્ષ બાદ પણ ન મળતા કોર્ટના આદેશથી નહેર વિભાગની કચેરીનું ફર્નિચર જપ્ત કરી લેવામાં આવ્યું હતું By Connect Gujarat 09 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: સુડાના નિવૃત્ત નગર નિયોજકની અપ્રમાણસર મિલકત મુદ્દે ધરપકડ,જુઓ કેટલી મિલકત મળી આવી સરકારી વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ સરકારી પગાર લીધા બાદ કોઈપણ વ્યક્તિનું કામ કરવા માટે લાંચની રકમ માંગતા હોવાની સતત ફરિયાદો ગુજરાત સરકાર અને ACB વિભાગને મળતી હોય છે By Connect Gujarat 03 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn