વડોદરા:પૂર બાદ ભાજપમાં જ ઉકળતો ચરુ,ભૂખી કાંસ પર દબાણના કારણે પૂર આવ્યું:ભાણજી પટેલ
વડોદરા શહેર પૂરગ્રસ્ત થયા બાદ વહીવટી તંત્ર સામે શહેરવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે,જોકે હવે ખુદ ભાજપના વોર્ડ 2 ના કોર્પોરેટરે પણ પોતાનો બળાપો ઠાલવ્યો છે,
વડોદરા શહેર પૂરગ્રસ્ત થયા બાદ વહીવટી તંત્ર સામે શહેરવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે,જોકે હવે ખુદ ભાજપના વોર્ડ 2 ના કોર્પોરેટરે પણ પોતાનો બળાપો ઠાલવ્યો છે,
હજીરાકાંઠા વિસ્તારના ખરાબ રસ્તાઓ અને તેના કારણે સામાન્ય લોકોને પડતી સમસ્યાઓ અંગે વારંવાર ચેતવણી આપવા છતાં સરકાર અને NHAIના અધિકારીઓ દ્વારા કોઈ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી
ભરૂચ દહેજ સ્થિત એમ.આર.એફ કંપનીમાં ટ્રેની કર્મીઓને કાયમી કરવામાં નહીં આવતા કર્મચારીઓએ ગેટ પર હંગામો મચાવ્યો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામ નજીક આજરોજ સવારે 9 કલાકે ટેમ્પો ચાલકે એક રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો
ભરૂચ શહેરમાં બિસ્માર માર્ગથી ત્રસ્ત સ્થાનિકો અને આગેવાનોએ આજરોજ નગર સેવાસદનની કચેરી પર હલ્લાબોલ કર્યું હતું અને માર્ગના સમારકામની માંગ કરી હતી
અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા શહેરના બિસ્માર માર્ગો બાબતે માર્ગ અને મકાન વિભાગમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેમજ અધિકારીને સ્થળ પર લઈ જઈ પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના તુલસીપુરા અને રાણેલા ગામે પ્રાથમિક શાળાનું નામ બદલવાના વહીવટી તંત્રના નિર્ણય સામે સરપંચે ઉગ્ર રજૂઆત કરતા ભારે ચર્ચા જાગી છે.