ભરૂચ : રોજી રોટી ચાલુ રહે તેવી માંગ સાથે મુલદ ટોલ ટેક્સ નજીકના લારી-ગલ્લા ધારકોએ તંત્રને આવેદન આપ્યું...
ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 પર મુલદ ટોલ ટેક્સ નજીક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા.
ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 પર મુલદ ટોલ ટેક્સ નજીક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા.
જિલ્લાના અંકલેશ્વરની પાનોલી GIDC અને ઉમરવાડા સહિતના ગામોને જોડતા માર્ગ ઉપર છેલ્લા કેટલાક સમયથી બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે
ભાવનગર શહેરના ગીતા ચોક નજીક સ્થાનિક રહીશો વિધર્મીને મકાન વેચવા બાબતે રોષે ભરાયા હતા
અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઈને દિવસેને દિવસે વિવાદ વકરી રહ્યો છે, જેની અસર હવે અંકલેશ્વરમાં પણ જોવા મળી છે.
અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ વિવાદ મામલે હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે. અંબાજીમાં મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે,
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં વીસી ડો. વિજય શ્રીવાસ્તવની કામગીરીને લઈને વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી
શહેર કોંગ્રેસ દ્વારા અદાણીના મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકરો જોડાયા હતા
નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડને પહોળો કરવા માટે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી