ભરૂચ: આમ આદમી પાટી દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન, ગોપાલ ઇટાલીયા પર જુતું ફેંકી થયેલા હુમલાનો વિરોધ
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર જુતું ફેંકી હુમલાના કરવામાં આવેલા પ્રયાસના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન યોજાયું હતું
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર જુતું ફેંકી હુમલાના કરવામાં આવેલા પ્રયાસના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન યોજાયું હતું
અંકલેશ્વરમાં હવા અને જળ પ્રદુષણે માઝા મૂકી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદુષણ નિતંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું
ભરૂચના નેત્રંગમાં શિક્ષણ પ્રણાલીની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. 100થી વધુ વિદ્યાર્થી ટેમ્પામાં બેસી આવેદન આપવા મજબૂર બન્યા હતા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફના સર્વિસ રોડ પર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા આજે ચરમસીમાએ પહોંચતાં સ્થાનિક રહેવાસીઓ આક્રોશિત બન્યા હતા.
ભરૂચ તાલુકાના કરગટ ગામ ખાતે તળાવ બ્યુટિફિકેશનના નામે થતા ખોદકામ સામે ઓડ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં નવાગામથી લિંબાયત જતા માર્ગ પર રેલવે ફાટક કાયમ માટે બંધ લોકોમાં સ્થાનિક ધારાસભ્ય સંગિતા પાટીલ પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.
અંકલેશ્વર શહેરના બિસ્માર રસ્તાઓને લઈને જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલાએ બે દિવસ અગાઉ અન્ન ત્યાગ ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી.