Connect Gujarat

You Searched For "public awareness rally"

અંકલેશ્વર : મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ITI દ્વારા જનજાગૃતી રેલી યોજાય, 2500થી વધુ તાલીમાર્થીઓ જોડાયા

4 May 2024 10:32 AM GMT
શહેર ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાર જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : રાષ્ટ્રીય હાથીપગો નિર્મૂલન અભિયાન અંતર્ગત નેત્રંગ ખાતે જનજાગૃતિ રેલી યોજાય...

9 Feb 2024 10:03 AM GMT
હાથીપગોના રોગ પોતાનો વિકરાળ પંજો વધુ ફેલાવે તે પહેલા જ રાજ્યભરનું આરોગ્ય વિભાગ તેને કાબુમાં લેવા માટે સતત પગલા ભરી રહ્યુ છે,

ભરૂચ : વીજ સુરક્ષા અને સલામતી અંગે DGVCL દ્વારા જનજાગૃતિ રેલી યોજાય...

4 Dec 2023 7:37 AM GMT
દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ શહેર કચેરી દ્વારા વીજ સુરક્ષા, સલામતી અને શહેરીજનો વીજ બચત કરે તેવા હેતુસર જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : “અખિલ ભારતીય અંધજન ધ્વજદિન” નિમિત્તે અંધજન મંડળ દ્વારા જનજાગૃતિ રેલી યોજાય...

14 Sep 2023 11:09 AM GMT
નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઈન્ડ-ભરૂચ જીલ્લા શાખા દ્વારા “અખિલ ભારતીય અંધજન ધ્વજદિન”ની ઉજવણી નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમરેલી: આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલીનું કરાયું આયોજન

31 May 2023 9:37 AM GMT
તમાકુ મુક્તિની આ વર્ષની થીમ "WE Need Food Not Tobacco" તેમજ તમાકુના સેવનથી શરીર પરની હાનિકારક અસરોને અવગત કરવા અને લોકોને તમાકુમુક્તિ માટે પ્રેરણા...

ભરૂચ: અંધજન માટેના રાષ્ટ્રીય ધ્વજ દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન

14 Sep 2022 10:22 AM GMT
ભરૂચમાં અંધજન માટેના રાષ્ટ્રીય ધ્વજ દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર: બેન્ક ઓફ બરોડા દ્વારા 115માં સ્થાપના દિવસની ઉજવણી,જનજાગૃતિ રેલીનું કરાયું આયોજન

20 July 2022 7:15 AM GMT
૨૦ જુલાઈ ૧૯૦૮ દ્વારા બેંક ઓફ બરોડાની સ્થાપના કરવામાં આવી હતી આજે પાંચ મહાદીપ અને ૧૭ દેશોમાં ૧૫ હજાર ગ્રાહકોને સેવા આપવામાં આવે છે