ભરૂચ: વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન, આરોગ્યકર્મીઓ જોડાયા
ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વસ્તી દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આરોગ્યકર્મીઓ જોડાયા હતા
ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વસ્તી દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આરોગ્યકર્મીઓ જોડાયા હતા
દક્ષિણ ગુજરાત વીજ કંપની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ ડિવિઝન દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીજ કંપનીના કર્મચારીઓ જોડાયા હતા
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હૃદય રોગ નિવારણ દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવના સમાપન પ્રસંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા
આજરોજ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ રેલ્વે સ્ટેશનથી સિવિલ હોસ્પિટલ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેર ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાર જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાથીપગોના રોગ પોતાનો વિકરાળ પંજો વધુ ફેલાવે તે પહેલા જ રાજ્યભરનું આરોગ્ય વિભાગ તેને કાબુમાં લેવા માટે સતત પગલા ભરી રહ્યુ છે,