ભરૂચ “ભારત જોડો ન્યાય યાત્રા”ને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી ઉષા નાયડુએ નર્મદા-રાજપીપળા ખાતે યોજી બેઠક... કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી ઉષા નાયડુએ રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે કાર્યકરો સાથે બેઠક યોજી By Connect Gujarat 05 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ વડાપ્રધાન મોદીએ વિજયકાંતના નિધન પર શોક વ્યક્ત કર્યો, રાહુલ ગાંધી અને તમિલનાડુના મુખ્ય પ્રધાને પણ આપી શ્રદ્ધાંજલિ. વિજયકાંતના પાર્થિવ દેહને ચેન્નાઈમાં તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા અને ત્યાથી પછી તેમની ડીએમડીકે ઓફિસ લઈ જવામાં આવ્યા હતા By Connect Gujarat 28 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ તેલંગણામાં જીત બાદ રેવંત રેડ્ડી લેશેCM પદના શપથ, રાહુલ-સોનિયા સહિત અનેક દિગ્ગજો રહેશે ઉપસ્થિત.. ભાજપે ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બમ્પર જીત મેળવી લીધા બાદ હવે સરકાર બનાવવાની તૈયારી છે. By Connect Gujarat 07 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ રાહુલ ગાંધીને મળી મોટી રાહત, ‘મોદી સરનેમ કેસ'માં હાઇકોર્ટે આપ્યો સ્ટે, 16મેએ થશે આગામી સુનાવણી મોદી સરનેમ કેસની બદનક્ષીના ચાર વર્ષ જૂના કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી By Connect Gujarat 24 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા રાહુલ ગાંધીના PAના નામે નાણાં માંગનાર શક્સ નીકળ્યો માત્ર 4 ચોપડી ભણેલો પોલીસે અમૃતસરથી દબોચ્યો રાહુલ ગાંધીના પી.એ હોવાની ફોન પર ખોટી ઓળખ આપનારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પંજાબના અમૃતસરથી દબોચી લીધો છે By Connect Gujarat 20 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કોંગ્રેસે પ્રમુખની ચૂંટણી માટે માર્ગદર્શિકા જાહેર કરાય, પક્ષના અધિકારીઓ ઉમેદવારો માટે પ્રચાર નહીં કરી શકે... મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર તેમની વ્યક્તિગત ક્ષમતામાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડી રહ્યા છે. By Connect Gujarat 03 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : દ્રારકાધીશના સાનિધ્યમાં યોજાશે કોંગ્રેસની ચિંતન શિબિર, રાહુલ ગાંધી રહેશે હાજર ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકવા માટે ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. By Connect Gujarat 23 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : 37 વર્ષ સુધી ભાજપને ભાંડનારા જયરાજસિંહ આખરે "ભાજપ"ના ખીલે બંધાયાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ભલે કહેતાં હોય કે અમે કોઇ કોંગ્રેસીને અમારા પક્ષમાં લેવાના નથી પણ હાલની સ્થિતિ જોતા ઉલટી ગંગા વહી રહી હોય તેમ લાગી રહયું છે. By Connect Gujarat 22 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn