ગુજરાત સુરેન્દ્રનગર : લીંબડી ખાતે પુનર્વિકસિત રેલવે સ્ટેશનનું વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું,સીએમ ભુપેન્દ્ર પટેલ પણ રહ્યા ઉપસ્થિત સુરેન્દ્રનગર જિલ્લામાં અમૃત સ્ટેશન યોજના અન્વયે પુનર્વિકસિત લીંબડી રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 22 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: રેલવે સ્ટેશન પર મુસાફરોને શરબત અને છાશનું વિતરણ કરાયુ, રેલવે સ્ટાફનું સેવાકાર્ય ભરૂચ રેલ્વે સ્ટાફ અને અધિકારીઓ દ્વારા કાળજાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે માનવીય અભિગમ અપનાવતાં 700 થી વધુ શરબતના ગ્લાસનું વિતરણ કરી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું By Connect Gujarat Desk 03 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ યુપીથી અપંગ પિતાની સારવાર કરાવવા માટે આવી દીકરી, બિહારના રેલ્વે સ્ટેશન પર થયો સામૂહિક બળાત્કાર બિહારના ગોપાલગંજમાં, યુપીની એક છોકરી પર તેના પિતાની સારવાર કરાવવા આવેલા ત્રણ પુરુષોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. By Connect Gujarat Desk 28 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ રેલવે સ્ટેશન અને અંધેરી ખાતે મહત્વની ટ્રેનના સ્ટોપેજ આપવા માટે લેખિતમાં કરાઈ રજૂઆત ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ તરીકે વિશ્વભરમાં ઓળખાય છે,અને ટ્રેન,રોડ,તેમજ અન્ય શહેરમાંથી હવાઈ યાત્રા થકી લોકો ઝડપી અને સારી મુસાફરી કરે છે, By Connect Gujarat Desk 11 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ: વાપી રેલવે સ્ટેશન પર વતન જવા મુસાફરોની ભારે ભીડ, ભારે ધક્કામુકીના દ્રશ્યો જોવા મળ્યા વાપી રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહે છે જો કે રેલવે વિભાગની અસુવિધાના કારણે રેલવે સ્ટેશન પર ધક્કામુકીના દ્રશ્યો જોવા મળ્યા By Connect Gujarat Desk 11 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ: સાંસદ ધવલ પટેલે વાપી રેલવે સ્ટેશનની લીધી મુલાકાત, ટ્રાફિકના પ્રશ્નો બાબતે કરાય ચર્ચા વલસાડના સાંસદ ધવલ પટેલે વાપી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. રેલવે સ્ટેશનની બહાર ટ્રાફિકની સમસ્યા મામલે સાંસદે મુલાકાત લઈ ચિતાર મેળવ્યો હતો. By Connect Gujarat Desk 02 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગ, 18 લોકોના મોત, અનેક ઘાયલ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરો મદદ માટે અહીં-તહીં ભટકતા હતા, તો બીજી તરફ ઘાયલો પીડાથી ચીસો પાડી રહ્યા હતા. By Connect Gujarat Desk 16 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત રેલવે સ્ટેશન પર માનસિક અસ્થિર વ્યક્તિનો હંગામો,ટ્રેનના એન્જીન ઉપર ચઢી જતા રેલ વ્યવહાર ખોરવાયો સુરત રેલવે સ્ટેશન પર એક વ્યક્તિએ તંત્રની ચિંતામાં વધારો કર્યો હતો,માનસિક અસ્થિર યુવક ટ્રેન ના એન્જીન ઉપર ચઢી ગયો હતો,જેના કારણે રેલ વ્યવહાર ખોરવાય ગયો હતો. By Connect Gujarat Desk 04 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : રેલવે સ્ટેશન નજીક નવા સીટી બસ ટર્મિનલનું નિર્માણ, ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તેનું લોકાર્પણ કરાયું… સુરત વહીવટી તંત્ર દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે શહેરમાં નવનિર્મિત સીટી બસ ટર્મિનલનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 03 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn