અંકલેશ્વર: રોટરી ક્લબ દ્વારા રેલવે સ્ટેશન પર કરાયુ વૃક્ષારોપાણ, ચાર્ટડ ડેની કરાય ઉજવણી
5મી ઓક્ટોબર રોટરીના ચાર્ટર્ડ ડે નિમિત્તે રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છતા પખવાડા અંતર્ગત સફાઈ અભિયાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
5મી ઓક્ટોબર રોટરીના ચાર્ટર્ડ ડે નિમિત્તે રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છતા પખવાડા અંતર્ગત સફાઈ અભિયાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીઓ સાથે રેલવે વિભાગના વિવિધ કામો બાબતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ શહેરના રેલવે સ્ટેશનથી નંદેલાવ ગામ જતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે,જેના કારણે આ માર્ગ કમર તોડ બની ગયો હોવાનો આક્રોશ વાહન ચાલકો તેમજ રાહદારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
કોરોના સમયે બંધ થયેલી વલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેન આજરોજ પુનઃ શરૂ થતાં ભરૂચ રેલવે સ્ટેશન ખાતે મહાનુભાવોના હસ્તે ટ્રેનને ફૂલહાર કરી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં અમૃત સ્ટેશન યોજના અન્વયે પુનર્વિકસિત લીંબડી રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ રેલ્વે સ્ટાફ અને અધિકારીઓ દ્વારા કાળજાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે માનવીય અભિગમ અપનાવતાં 700 થી વધુ શરબતના ગ્લાસનું વિતરણ કરી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું
બિહારના ગોપાલગંજમાં, યુપીની એક છોકરી પર તેના પિતાની સારવાર કરાવવા આવેલા ત્રણ પુરુષોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.