ભરૂચ ભરૂચ શહેરના સ્ટેશન માર્ગને અડીને આવેલ કાપડની દુકાનમાં આગથી દોડધામ મચી ભરૂચ શહેરના સ્ટેશન માર્ગને અડીને આવેલી એક કપડાની દુકાનમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી.આ અંગેની જાણ નગરપાલિકાના ફાયર બ્રિગેડ કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 05 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: રેલવે સ્ટેશનથી ચર્ચ સુધીના બિસ્માર માર્ગનું રૂ.20 લાખના ખર્ચે સમારકામ શરૂ ! અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ચર્ચ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા અહીંથી પસાર થતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. By Connect Gujarat Desk 01 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી રૂ.1 લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો અંકલેશ્વર-ભરૂચ વચ્ચે વડોદરા રેલ્વે એસ.ઓ.જીએ હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી ટ્રોલીબેગમાંથી ૧૦.૦૪૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. By Connect Gujarat Desk 27 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: રેલવે કર્મચારી ચાલુ ટ્રેને ચઢવા જતા પ્લેટફોર્મ અને ડબ્બા વચ્ચે ફસાયો, સલામત રીતે બહાર કઢાયો અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવાન ડબ્બા અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો જેથી રેલવે પોલીસના કર્મચારીઓ અને મુસાફરો દોડી આવ્યા હતા અને યુવાનને સલામત રીતે બહાર કાઢ્યો By Connect Gujarat Desk 28 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: રેલવે ટ્રેક નજીક યુવાનને આંતરી ચપ્પુની અણીએ લૂંટ ચલાવનાર 3 લૂંટારૂઓની પોલીસે કરી ધરપકડ અંકલેશ્વરના ગડખોલથી રાજપીપળા તરફ જતા રેલવે પાટા પાસે કુદરતી હાજતે ગયેલા બે યુવાનો પાસેથી ચપ્પુની મોબાઈલ અને રૂપિયાની લૂંટ ચલાવનાર 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 28 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: દિવાળીની ઉજવણી માટે વતનની વાટ પકડતા પરપ્રાંતીયો, રેલવે સ્ટેશન મુસાફરોથી ઉભરાયું દિવાળીના તહેવારની ગણતરીના દિવસો બાકી રહયા છે,ત્યારે રોજગારી માટે વસવાટ કરતા પરપ્રાંતીઓએ વતનની વાટ પકડી છે,અને રેલવે સ્ટેશન પણ મુસાફરોથી ઉભરાય રહયા છે. By Connect Gujarat Desk 18 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પાટા પરથી ટ્રેનના ડબ્બા ખડી પડતા NDRF કામે લાગી, અંતે મોકડ્રિલ જાહેર કરાય ભરૂચ રેલવેમાં પાટા પરથી ટ્રેનના ડબ્બા ખડી પડતા NDRFની ટીમ રાહત અને બચાવ કામગીરી માટે દોડી આવી હતી જો કે બાદમાં આ મોકડ્રિલ જાહેર થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો By Connect Gujarat Desk 09 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: રેલવે સ્ટેશન પરથી રૂ.27 લાખ સાથે વેપારીની અટકાયત, પોલીસે તપાસ શરૂ કરી ભરૂચ રેલ્વે પોલીસે ચેકીંગ દરમિયાન દાહોદના એક વ્યક્તિને રૂપિયા 27 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો હતો.પોલીસે વેપારીની અયકાયત કરી વધુ તપાસ શરૂ કરી By Connect Gujarat 26 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત PM મોદીએ ભરૂચ-અંકલેશ્વરના વિકાસ કાર્યનું કર્યું વર્ચ્યુઅલ લોકાર્પણ-ખાતમુહૂર્ત... અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલ્વે સ્ટેશનનો પુન: વિકાસ તેમજ 1500 રોડ ઓવર બ્રિજ અને અંડર પાસનું PM મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમહુર્ત કર્યું હતું. By Connect Gujarat 26 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn