અંકલેશ્વર- હાંસોટ પંથકમાં મુખ્ય માર્ગ પર જાણે સોનુ પથરાયું, ડાંગરનો પાક રોડ પર સૂકવવા ખેડૂતો મજબુર !
અંકલેશ્વર હાંસોટ પંથકમાં તાજેતરમાં નિર્માણ થયેલ મીની વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિના પગલે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
અંકલેશ્વર હાંસોટ પંથકમાં તાજેતરમાં નિર્માણ થયેલ મીની વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિના પગલે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ, કમોસમી માવઠાના કારણે ખેતી-પાકોને પણ મોટું નુકસાન થવા પામ્યું છે.
ગુજરાતમાં ભર ઉનાળામાં વરસાદી માહોલ સર્જાયો છે.અને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી મોસમ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં ઠંડીની હજુ તો શરૂઆત થઈ છે ત્યાં જ કમોસમી વરસાદે પણ દસ્તક દીધી છે. આજે સવારે વલસાડ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શરૂ થશે. પરંતુ પહેલી મેચના માત્ર 4 દિવસ પહેલા સમાચાર આવ્યા છે કે આ અઠવાડિયે
ડરબનમાં રમાયેલી પ્રથમ T20I મેચમાં દક્ષિણ આફ્રિકા સામે જીત નોંધાવ્યા બાદ, ભારત હવે સતત બીજી જીતની શોધમાં છે. બંન્ને ટીમો બીજી T20Iમાં રવિવાર 10 નવેમ્બરે Gkebehara ખાતે ટકરાશે.
અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર દેશમાં આગામી સમયમાં એક બાદ એક વાવાઝોડાને કારણે માવઠા થવાની શક્યતા છે. અને આગામી બે દિવસ બાદ એટલે કે 22 ઓકટોબરથી એક સાયકલોનિક સર્ક્યુલેશન અંદમાન નિકોબાર ટાપુમાં બનશે. આ સર્ક્યુલેશનને કારણે વાવાઝોડું થવાની સંભાવના વ્યક્ત કરી છે.
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગતરોજ રાત્રિના સમયે પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, ત્યારે આ વર્ષે રાજ્યમાં સરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદ વરસ્યો હતો. 4 મહિનાના ચોમાસામાં રાજ્યના 139 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે.