અંકલેશ્વર- હાંસોટ પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ, એક સપ્તાહના વિરામ બાદ મેઘરાજાનું આગમન
છેલ્લા એક સપ્તાહથી વરસાદ ન પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી, પરંતુ બપોર બાદ છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે પડેલા ઝાપટાંથી ખેડૂતોને રાહત મળી
છેલ્લા એક સપ્તાહથી વરસાદ ન પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી, પરંતુ બપોર બાદ છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે પડેલા ઝાપટાંથી ખેડૂતોને રાહત મળી
ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. હાસોટ પંથકમાં વીતેલા 24 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો અંકલેશ્વરમાં 12 મી.મી.વરસાદ વરસ્યો છે
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી 20 મી ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ જ અંકલેશ્વરમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો..
શ્રાવણ માસમાં મેઘરાજા સરવરીયા વરસાવી રહ્યા છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. તમામ નવ તાલુકાઓમાં વરસાદ નોંધાયો
હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 27-28 જુલાઈના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે યલો-એલર્ટ જાહેર કર્યું
ભારે ઉકળાટ અને બફારા વચ્ચે બપોર અને સાંજના સમયે મેઘરાજાનું આગમન થયું હતું. અંકલેશ્વરશહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ તો અન્ય 16 જિલ્લામાં ભારે વરસાદ થવાનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું