ગુજરાતમાં ફરીએકવાર મેઘાવી માહોલ, 151 તાલુકામાં વરસાદ વરસતા ખેતીના પાકને નવું જીવતદાન
રાજ્યભરમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.
રાજ્યભરમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.
આખરે મેઘરાજા મહેરબાન થયા હતા.ઓલપાડ,બારડોલી,માંગરોળ, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા.
ખેડૂતોનો ઊભો પાક તૈયાર છે અને પાકમાં જીવાતો પડી જતાં ખેડૂતોનો તમામ પાક નષ્ટ થયો છે.ખૂબ સારી આશાએ ખેડૂતોએ પાકની વાવણી કરી હતી
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીની અછતને લઈ ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.
ખેડૂતો ના ખેતરો બેટમાં ફેરવાયેલા જોવા મળે છે જેના કારણે ખેતીના ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યુ છે
દક્ષિણ ગુજરાતમાં આસમાની વાદળો વધારે મહેરબાન બન્યા છે. જેના કારણે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.