નર્મદા : રાજપીપળામાં હરસિદ્ધિ માતાના મંદિરે નવરાત્રી નિમિત્તે ભરાતા ભાતીગળ લોકમેળાની તૈયારીને અંતિમ ઓપ
રાજપીપળા શહેરમાં 450 વર્ષથી પણ વધુ પૌરાણિક માઁ હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે, જ્યાં નવરાત્રી નિમિત્તે વર્ષોથી ભાતીગળ મેળો ભરાય છે
રાજપીપળા શહેરમાં 450 વર્ષથી પણ વધુ પૌરાણિક માઁ હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે, જ્યાં નવરાત્રી નિમિત્તે વર્ષોથી ભાતીગળ મેળો ભરાય છે
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 300થી વધુ પોલીસ જવાનો રાજપીપળા શહેરમાં ખડકી દેવામાં આવ્યા
રાજપીપળા શહેરમાં વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ભાઈની લાંબી આયુષ્યની રક્ષા માટે બહેન રાખડી બાંધે છે અને બહેનનું રુણ ચૂકવવા ભાઈ બહેનને કોઈ પણ યથા શક્તિ ભેટ આપે છે
વિદેશી દારૂના જથ્થા સાથે 4 ઈસમોને ઝડપી રૂપિયા 11.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
બ્રિજ પરથી જોખમી રીતે વાહન પસાર થતા હોય, ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
રાજપીપળાની યુવતીએ કોરોના કાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવતાં મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના સહારે તે પોતાના સ્વપ્નને સાકાર કરી રહી છે.
રાજપીપળામાં ગુજરાત ગૌરવ યાત્રાનું થયું આગમન, ગુજરાત ગૌરવ યાત્રાનું કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત