ભરૂચ ભરૂચ: કોલેજની વિદ્યાર્થીનીઓએ મૌન રેલીનું કર્યું આયોજન,કલકત્તા રેપ કેસના આરોપીઓને ફાંસીની સજાની માંગ કલકત્તામાં ટ્રેઇની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના મામલામાં ભરૂચની એમ.એસ.કે.લો કોલેજ અને એમ.કે.કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી By Connect Gujarat Desk 21 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યાત્રા યોજાય, વિદ્યાર્થીઓ જોડાયા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભરૂચની રૂંગટા વિદ્યાભવન ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા By Connect Gujarat 08 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રન ફોર વોટીંગ રેલી યોજાય, મોટી સંખ્યામાં નગરજનો જોડાયા લોકસભા 2024ની ચૂંટણી અંતર્ગત ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રન ફોર વોટીંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 05 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : આમોદ ગામે મતદાન જાગૃતિ અંગે “રન ફોર વોટ” રેલી યોજાય, શાળાના બાળકો અને શિક્ષકો જોડાયા મતદાન જાગૃતિ અંગેના વિવિધ સૂત્રોચ્ચાર લખેલા પ્લેકાર્ડ બતાવી મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. By Connect Gujarat 02 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી: રાજુલા પંથકમાં કોપર પ્લાન્ટ સામે વિરોધ વંટોળ, પર્યાવરણ પ્રેમીઓ અને ખેડૂતોએ કાઢી રેલી રાજુલા પંથકમાં આવતી કોપર પ્લાન્ટ કંપની સ્થાપવાનો લઈને રાજુલા પંથકમાં ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિરોધ શરૂ થયો છે By Connect Gujarat 30 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: જુના બોરભાઠા બેટ ગામે મતદાન જાગૃતિ અંગેની રેલી યોજાય By Connect Gujarat 13 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ રાજકોટમાં રૂપાલાના વિરોધમાં નીકળી ક્ષત્રિયોની મહારેલી, "રૂપાલા હાય હાયના લાગ્યા નારા" રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં બપોરે રાજપૂત કોર કમિટીની બેઠક મળી હતી. બાદમાં સાંજે 4 વાગ્યે મહારેલીનું આયોજન કરાયું હતું. By Connect Gujarat 06 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ છત્તીશગઢમાં વૃક્ષોનું નિકંદન થતાં અંકલેશ્વરથી દેવમોગરા “હસદેવ બચાવો, આદિવાસી બચાવો” રેલી રવાના... ભરૂચ-અંકલેશ્વરના આદિવાસી સમાજના યુવાનો દ્વારા છત્તીશગઢના “હસદેવ બચાવો, આદિવાસી બચાવો” પદયાત્રા અંકલેશ્વરથી દેવમોગરા જવા રવાના થઈ હતી. By Connect Gujarat 09 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે જાગૃતિ અભિયાન રેલી યોજાઇ વિવિધ વિસ્તારોમાં કેન્સર દિવસ નિમિત્તે લોકજાગૃતિ હેતુ વિવિધ સંસ્થાઓ દ્વારા પિન્કેથોનનું આયોજન કરી અવેરનેસ રેલી યોજવામાં આવી હતી. By Connect Gujarat 05 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn