અંકલેશ્વર: પાનોલી પોલીસ મથકના દુષ્કર્મના ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ
અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકના બળાત્કાર અને પોક્સોના ગંભીર ગુનામા છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકના બળાત્કાર અને પોક્સોના ગંભીર ગુનામા છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.
દિવ્યાંગ યુવતી પર ગામના જ બે નરાધમો સંજય રાઠોડ અને વિજય રાઠોડે દુષ્કર્મ આચર્યું હતું. અંધારાનો લાભ લઇ યુવતીનું મોઢું દબાવી બન્ને આરોપીઓ દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયા હતા.
રીક્ષા ચાલકે આનંદનગરની મહિલા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે.આ મામલામાં પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આંબલા ગામે 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ, પોલીસે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
શાળાના ઇન્ચાર્જ આચાર્યએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યા બાદ હવે શાળાની શિક્ષિકાના પતિ અને શાળાના જ પૂર્વ વિદ્યાર્થીએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કિડ્સ નર્સરી ચલાવનાર નરાધમે મહિલા મિત્રની સગીર દીકરીને જ હવસનો શિકાર બનાવી હતી,
ભરૂચ જિલ્લાના ચકચારી નિર્ભયા દુષ્કર્મ અને હત્યાના આરોપી વિજય પાસવાનનું પોલીસ બંદોબસ્ત સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં પોટેન્શિયલ ટેસ્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા 72 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે તારીખ 15 અને તારીખ 22મી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું