ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ નીતિન ગડકરીને લખ્યો પત્ર, જર્જરીત બ્રિજોના નવીનીકરણની કરી માંગ
સાંસદ મનસુખ વસાવાએ નીતિન ગડકરીને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચના નેત્રંગ ડેડીયાપાડા વચ્ચે કરજણ નદી પર આવેલ બ્રિજ જર્જરીત હાલતમાં થઈ ગયો છે.
સાંસદ મનસુખ વસાવાએ નીતિન ગડકરીને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચના નેત્રંગ ડેડીયાપાડા વચ્ચે કરજણ નદી પર આવેલ બ્રિજ જર્જરીત હાલતમાં થઈ ગયો છે.
ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત વિપક્ષના નેતાઓ તેમજ અન્ય નગર સેવકોએ હાજર રહી માર્ગનું લેવલિંગ સહિત અન્ય વસ્તુનું નિરીક્ષણ કરી માર્ગ ગુણવત્તા યુક્ત બને અને વધુ ટકે તેવી આશા વ્યક્ત કરી
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સાહોલથી ઈલાવને જોડતા માર્ગના નવીનીકરણ માટે રૂપિયા 2 કરોડ 48 લાખ ફાળવવામાં આવ્યા
અંકલેશ્વરમાં હાલ માર્ગોના નવીનીકરણને કામગીરી ચાલી રહી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્ય માર્ગને અડીને આવેલ તેમજ નવીનીકરણની કામગીરીમાં નડતરરૂપ ચાર ધાર્મિક સ્થળો હટાવવામાં આવ્યા
જુના ભરૂચ સ્થિત શ્રી ત્રાગડ સોની પંચ સંચાલિત શ્રી વાઘેશ્વરીમાતાજીના મંદિરનું ઉપસ્થિત ટ્રસ્ટીઓના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચના લિન્ક રોડ પર આવેલ પંચવટી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં 16 લાખના ખર્ચે નિર્માણ પામેલ આર.સી.સી.રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીનાં હસ્તે લોકાર્પણ કરાયું હતું
CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ઇ લોકાર્પણ કરાયેલ અંક્લેશ્વરના જવાહર બાગને પાલિકા પ્રમુખ તેમજ સભ્યોના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
શ્રી લિંબચ માતાના પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ કોમ્યુનીટી હોલ તથા વિદ્યાર્થીઓ માટેના છાત્રાલય ભવનનું ભૂમિપૂજન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.