અંકલેશ્વર: માર્ગના નવીનીકરણનીં કામગીરીમાં નડતરરૂપ 4 ધાર્મિક સ્થાનો હટાવાયા, ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત રખાયો
અંકલેશ્વરમાં હાલ માર્ગોના નવીનીકરણને કામગીરી ચાલી રહી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્ય માર્ગને અડીને આવેલ તેમજ નવીનીકરણની કામગીરીમાં નડતરરૂપ ચાર ધાર્મિક સ્થળો હટાવવામાં આવ્યા