Connect Gujarat

You Searched For "renovation"

અંકલેશ્વર: રૂ.55 લાખના ખર્ચે મહત્વના જવાહર બાગનું નવિનીકરણ,લોકો માટે ખુલ્લો મુકાયો

9 March 2024 11:12 AM GMT
CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ઇ લોકાર્પણ કરાયેલ અંક્લેશ્વરના જવાહર બાગને પાલિકા પ્રમુખ તેમજ સભ્યોના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

ભરૂચ : શ્રી લિંબચ માતાના મંદિરનો જીર્ણોદ્ધાર, કોમ્યુનીટી હોલ-છાત્રાલય ભવનના કામનું MLAના હસ્તે ભૂમિપૂજન સંપન્ન...

4 Feb 2024 10:13 AM GMT
શ્રી લિંબચ માતાના પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ કોમ્યુનીટી હોલ તથા વિદ્યાર્થીઓ માટેના છાત્રાલય ભવનનું ભૂમિપૂજન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના...

ભરૂચ: રેલ્વે સ્ટેશનની રૂ.35 કરોડના ખર્ચે કરવામાં આવશે કાયાપલટ,PM કરશે ઇ ખાતમુર્હુત !

2 Aug 2023 12:20 PM GMT
આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશના 2900 રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવી રહી છે. જેમાં પશ્ચિમ રેલવેના 45 રેલવે સ્ટેશનોમાં ભરૂચ અને અંકલેશ્વર પણ સામેલ...

ભરૂચ : દાંડિયાબજાર મચ્છી માર્કેટ નવીનીકરણ બાદ પણ બંધ, જુઓ વિપક્ષ દ્વારા આંદોલનની ચીમકી બાદ શું થયું..!

6 Jun 2022 2:10 PM GMT
દાંડિયાબજાર મચ્છી માર્કેટ નવીનીકરણ બાદ પણ બંધ વિપક્ષ દ્વારા નગરપાલિકાને અપાય આંદોલનની ચીમકી ચીમકી બાદ પાલિકાએ તાબડતોડ શરૂ કર્યું મચ્છી માર્કેટ

ભાવનગર : માર્ગના નવીનીકરણમાં ગોબાચારીના આક્ષેપ સાથે સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા...

4 Jun 2022 2:49 PM GMT
અક્ષયપાર્કમાં રૂ. 2.50 કરોડના ખર્ચે ડામર રોડ મંજૂર માર્ગના કામમાં ગોબાચારીના સ્થાનિકોએ કર્યા આક્ષેપ RCC રોડ બનાવાની માંગ સાથે લોકો રોડ પર

ભાવનગર : મનપા બિલ્ડીંગને હેરિટેઝ લૂક આપવાનું કાર્ય શરૂ, રૂ. 1 કરોડનો ખર્ચ થતાં વિપક્ષે કર્યા આકરા પ્રહાર

10 May 2022 12:04 PM GMT
મનપાના બિલ્ડીંગને હેરિટેજ લુક આપવા માટે રીનોવેશન નું કામ ચાલુ છે ત્યારે મનપાના બિલ્ડીંગનું કામનો આંકડો 1 કરોડ સુધી પહોંચવા આવ્યો છે

ભરૂચ : ફરસરામી દરજી પંચ દ્વારા પાતાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર,પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળી

8 May 2022 9:42 AM GMT
નીલકંઠ મહાદેવના પટાંગણમાં પાતાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર કરી દેવી દેવતાઓની મુર્તિઓના દ્વી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી...

જુનાગઢ : કેશોદ એરપોર્ટમાં ફરીથી બે દશકા બાદ વિમાની સેવાનો શુભારંભ,25 કરોડના ખર્ચે કરાયું નવીનીકરણ

17 April 2022 5:25 AM GMT
નવાબી કાળથી બનેલ કેશોદના એરપોર્ટમાં છેલ્લાં બે દશકાથી વિમાની સેવા બંધ હતી જે બાબતે અસંખ્ય રજુઆતો બાદ કેશોદ એરપોર્ટમાં ફરીથી બે દશકા બાદ વિમાની સેવાનો...

અમદાવાદ : યુનિવર્સીટી રોડ પર જાઓ તો ટ્રાફિકબુથ જરૂરથી જોજો, તમે કહી ઉઠશો WOW

21 March 2022 11:04 AM GMT
અમદાવાદના યુનિવર્સીટી રોડ પર જવાનું થાય ત્યારે ત્યાં બનાવવામાં આવેલાં ટ્રાફિકબુથને અવશ્ય જોજો.... અમદાવાદને સ્માર્ટ સીટી બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા...

વલસાડ : સોનવાડા ગ્રામ પંચાયતના નવનિર્માણ થનાર મકાનનું રાજ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

26 Feb 2022 3:41 AM GMT
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના સોનવાડા ગામે રૂ.૧૪ લાખના ખર્ચે નિર્માણ થનારા સોનવાડા ગ્રામ પંચાયતના મકાનનું ખાતમુહૂર્ત

નવસારી : મરોલી સુગર ફેક્ટરીમાં રીનોવેશન દરમિયાન સ્લેબ તૂટ્યો, 9 શ્રમિકો ઘાયલ

20 Dec 2021 4:12 PM GMT
નવસારીના જલાલપોર તાલુકામાં આવેલ મરોલી સુગર ફેક્ટરીમાં રીનોવેશન દરમિયાન ફેક્ટરીના પહેલા માળે આવેલો સ્લેબ પડતા 9 મજૂરોને ઇજા પહોચી છે