ભરૂચ: મહંમદપુરાથી બાયપાસ ચોકડી સુધીના માર્ગનું નવીનીકરણ, પ્રમુખ સહિત હોદ્દેદારોએ કર્યું નિરીક્ષણ
ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત વિપક્ષના નેતાઓ તેમજ અન્ય નગર સેવકોએ હાજર રહી માર્ગનું લેવલિંગ સહિત અન્ય વસ્તુનું નિરીક્ષણ કરી માર્ગ ગુણવત્તા યુક્ત બને અને વધુ ટકે તેવી આશા વ્યક્ત કરી