ભરૂચ: ઝઘડીયાના વણાકપોર ગામે શેરડી કટીંગ કરી રહેલ મશીનમાં આગ,ઓપરેટરનો આબાદ બચાવ
ભરૂચના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામે શેરડી કટીંગ કરી રહેલ મશીનમાં એકાએક આગ ફાટી નીકળી હતી ત્યારબાદ ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી
ભરૂચના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામે શેરડી કટીંગ કરી રહેલ મશીનમાં એકાએક આગ ફાટી નીકળી હતી ત્યારબાદ ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી
શહેર અને તાલુકામાં છેલ્લા 5 વર્ષમાં 24 હજારથી વધુ વન્યજીવોનું રેસ્ક્યુ કરી તેઓની સુરક્ષા અને સલામતી માટે સદૈવ તત્પર એવા વન્યજીવ પ્રબંધન અને બચાવ કેન્દ્રની કામગીરી રંગ લાવી છે.
સુરત રેલ્વે સ્ટેશન પર એક મુસાફર ચાલુ ટ્રેનમાં ચઢવા જતા પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે પટકાઈને ફસાઈ ગયો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક નર્મદા જિલ્લા (એકતાનગર)થી નવસારી તરફ જતી એસટી. બસને અકસ્માત નડ્યો હતો,
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના અનોર ગામે કાચા મકાનની દીવાલ ધસી પડતાં મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું.
સુરત જિલ્લામાં વરસી રહેલા અવિરત વરસાદના કારણે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં જળ બંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું
મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલ ચંદ્રાપુર જિલ્લાના પટાલા ગામે સતત 2 દિવસ ભારેથી અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાય છે