બનાસકાંઠા : થરાદ-ધાનેરા હાઇવે પર કાર-ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, 5 લોકોના મોત
બનાસકાંઠા જિલ્લાના થરાદ-ધાનેરા હાઇવે પર 2 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 લોકોના મોત નીપજ્યાં છે
બનાસકાંઠા જિલ્લાના થરાદ-ધાનેરા હાઇવે પર 2 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 લોકોના મોત નીપજ્યાં છે
સીએમટી રામોલ ઓવરબ્રિજ પર સર્જાયો અકસ્માત, રાત્રીના સમયે બે બાઈક ચાલક સામસામે ભટકાયા.
સાવરકુંડલાના બાઢડા ગામે ગમખ્વાર માર્ગ અકસ્માત, 8 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત.
કાલાવડ રોડ પર એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માત, અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓના ઘટના સ્થળે મોત નીપજ્યા.
કાલાવડથી છોટાઉદેપુર જઇ રહી હતી એસટી બસ, અકસ્માતનો ભોગ બનેલી કાર ખરગોન પાર્સિંગની.