ભરૂચ: ઉમલ્લા નજીક શેરડી ભરેલ ટ્રક પલટી જતા અકસ્માત, ટ્રાફિકજામના દ્રશ્યો
ઉમલ્લા તરફથી સુગર ફેકટરી તરફ શેરડી ભરી જતી ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.શેરડી ભરેલ ટ્રક પલટી જતા મુખ્ય માર્ગ પર શેરડી પથરાઇ હતી
ઉમલ્લા તરફથી સુગર ફેકટરી તરફ શેરડી ભરી જતી ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.શેરડી ભરેલ ટ્રક પલટી જતા મુખ્ય માર્ગ પર શેરડી પથરાઇ હતી
પ્રતિન ચોકડી ઓવરબ્રિજ પર કંપનીના કર્મચારીઓને લઈ જઈ રહેલ જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને ઈજા પહોંચી ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર મંદસૌર પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો,કાર ચાલકને ઝોંકુ આવી જતા કાર પલ્ટી મારી ગઈ હતી,જેમાં પતિ પત્નીના કરુણ મોત નિપજ્યા હતા,જ્યારે તેમના બાળકો સહિત કાર ચાલક ઈજાગ્રસ્ત થયા
અકસ્માતમાં ધોરણ-12માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યાં હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-વિજાપુર રોડ પર સતનગર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
ટ્રક અને પીકઅપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત 7:45 વાગ્યાની આસપાસ સર્જાયો
એક બાઈક સવાર પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ મોપેડ ચાલક યુવતીએ બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યુવાનને ઈજાઓ પહોંચી
અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર છે જ્યારે બંને અકસ્માતમાં 14 લોકોએ jiવ ગુમાવ્યો છે
ધરતી પુત્ર નંદિની સિરિયલથી ખ્યાતિ મેળવનાર 23 વર્ષીય અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. આ ટીવી સિરિયલના લેખક ધીરજ મિશ્રાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા