સાબરકાંઠા : હિંમતનગરમાં બટાકાના પાકમાં આવ્યો “સુકારો” નામનો રોગ, ધરતીપુત્રોની હાલત કફોડી…
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
હિંમતનગર સ્થિત હિંમત હાઇસ્કુલ ખાતે સૌપ્રથમવાર એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો
હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જીલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે. સતત વાદળછાયા વાતાવરણને લઈને પાકમાં નુકશાન જવાની ભીતિ સેવાઇ રહી છે.
સાત દિવસીય ભાગવત કથામાં અલગ અલગ પ્રસંગોની ઉજવણી સાથે ધામધુમથી પુર્ણાહુતી થઇ હતી જેમાં મોટી સંખ્યામાં કથા શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા.
તાલુકા સુરજપુરા ગામનો ખેડૂત આત્માનિર્ભર બન્યો છે. ખેડૂતે કંટાળી હવે શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કરી દીધું છે
પ્રાંતિજ નેશનલ હાઇવે નં. 8 પર અમદાવાદથી અયોધ્યા ખાતે લઈ જવાતો 5500 કિલોનો ભવ્ય ધ્વજ દંડ આવી પહોચતા દર્શન કરવા માટે ધર્મપ્રેમી લોકો ઉમટી પડ્યા હતા.