સાબરકાંઠા: જન્માષ્ટમીના પર્વ પર એસ.ટી.વિભાગને લાખો રૂપિયાની આવક,વધારાની બસ દોડાવતા થયો ફાયદો
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શને જન્માષ્ટમીએ રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ અને દર્શનાથીઓ આવે છે.
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શને જન્માષ્ટમીએ રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ અને દર્શનાથીઓ આવે છે.
કાંકણોલ પાસે રોટરી સરસ્વતી વિદ્યામંદિર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સાબરકાંઠા જિલ્લામાં આયોજિત ભારત જોડો પદયાત્રામાં હાજર રહ્યા હતા
શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિર સારંગપુર ધામ આયોજિત શ્રી શતામૃત મહોત્સવ સાળંગપુર ધામ આમંત્રણ રથ પ્રાંતિજ સહિત પ્રાંતિજ તાલુકાના વિવિધ ગામોમા આમંત્રણ માટે ફર્યો હતો
જન્માષ્ટમીને લઈને ત્રણ જિલ્લાના આઠ એસટી ડેપોમાંથી ૭૦ એક્સ્ટ્રા બસો દિવસ દરમિયાન શરૂ કરવામાં આવી છે.