સાબરકાંઠા: હિમતનગરના કાંકરોલ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે દશાબ્દિ મહોત્સવ યોજાશે
કાંકણોલ પાસે સ્વામિનારાયણ મંદિરમાં દશાબ્દિ મહોત્સવી ઉજવણી કરવામાં આવશે.22 થી 25 સુધી વિવિધ કાર્યક્રમો સાથે દશાબ્દિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
કાંકણોલ પાસે સ્વામિનારાયણ મંદિરમાં દશાબ્દિ મહોત્સવી ઉજવણી કરવામાં આવશે.22 થી 25 સુધી વિવિધ કાર્યક્રમો સાથે દશાબ્દિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સાબરકાંઠા ઝોનના પ્રથમ સંમેલનમાં સામાજિક રીતરિવાજ પર કાબુ મુકવાનો ઠરાવ સર્વનુંમતે પસાર કરી સામાજિક ક્રાંતિની શરૂઆત કરી છે.
વડાલીમાં ચકચાર જગાવનાર 65 લાખની લૂંટના ગુનામાં પોલીસે ફરિયાદી સામે જ ગુનો દાખલ કરતા ચકચાર મચી જવા પામી છે
ઉમિયાવાડી ખાતે જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો સાથે એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજાયો
પ્રાંતિજ રેલ્વે અંડર બ્રીજની લોખંડની ગડર પડતા ઈકોકારનો કુચડો થઈ ગયો હતો આ બનાવમાં કારમા સવાર બે ઇસમોનો આબાદ બચાવ થયો હતો
છેલ્લા પાંચ વર્ષથી શિક્ષણ વિભાગને અરજીઓ કરવા છતાં પણ શાળામાં એકપણ નવો ઓરડો મંજૂર થયો નથી
સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના પોસ્ટ ઓફીસના ગ્રામ્ય ડાક સેવકો પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે,