સાબરકાંઠા : 700 વર્ષથી અધિક પુરાણું હિંમતનગરનું જૈન દેરાસર, પર્યુષણમાં જૈન સમાજના લોકો અહી કરે છે અનેક તપશ્રર્યા
સાબરકાંઠા જીલ્લામાં જૈન સમાજના અનેક મંદિરો આવેલા છે, જેમાં હિંમતનગરમાં આવેલુ જૈન દેરાસર આશરે 700થી વર્ષથી અધિક પુરાણું છે.
સાબરકાંઠા જીલ્લામાં જૈન સમાજના અનેક મંદિરો આવેલા છે, જેમાં હિંમતનગરમાં આવેલુ જૈન દેરાસર આશરે 700થી વર્ષથી અધિક પુરાણું છે.
માઈભક્તો લાખોની સંખ્યામાં આવી ખાસ કરીને માતાજીની આરતીમાં સામેલ થઈ દર્શન-પૂજનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવતા હોય છે
એક તરફ વરસાદ ખેચાતા ખેડૂતો હેરાન પરેશાન છે તો બીજી તરફ ચોમાસામાં ખેડૂતો રોકડીયો પાક તરફ ખેતી કરતા થયા છે
પરંતુ આ વખતે અપુરતો વરસાદ અને ઉપરથી પાકમાં રોગ. પાક ઉત્પાદનને લઈને ખેડૂતોને નુકશાન થયુ છે.
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શને જન્માષ્ટમીએ રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ અને દર્શનાથીઓ આવે છે.
કાંકણોલ પાસે રોટરી સરસ્વતી વિદ્યામંદિર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું