સાબરકાંઠા : ઇડરમાં સરકારી અનાજનો જથ્થો લઈ નીકળેલું વાહન બિનવારસી મળી આવ્યું, પુરવઠા વિભાગ દોડતું થયું
ગરીબનો કોળિયો લઇ જતું વાહન મોડી રાત્ર સુધી બિનવારસી હાલતમાં પડી રહેતા જાગૃત નાગરિકો દ્વારા પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હતી
ગરીબનો કોળિયો લઇ જતું વાહન મોડી રાત્ર સુધી બિનવારસી હાલતમાં પડી રહેતા જાગૃત નાગરિકો દ્વારા પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હતી
જિલ્લામાં ગુહાઈ જળાશયમાંથી રોજનું બે સે.મી. પાણી પીવા માટે પાણી પુરવઠા વપરાશ કરે છે ત્યારે પીવાનું પાણી હવે માત્ર ૨૦ દિવસ ચાલે તેમ છે.
હિંમતનગરના મહેતાપુરા રહેતા સોની પરિવારના ઘરમાં મોટી ચોરી થઈ હતી. ત્યાર બાદ સીસીટીવીના આધારે પોલીસે તાપસ હાથ ધરી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં રહેતા વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી ગળે ફાંસો લગાવીને જીવન ટૂંકાવ્યું હતું.
BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સેમિનારનું આયોજન પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા જીવન વિષે સમજ અપાઈ
સગાઈ અને લગ્નના ખર્ચ માટે મકાનના લોકરમાં મુકેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ 12.87 લાખ તિજોરી તોડીને તસ્કરો પલાયન થઈ જતા ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
પરિવાર જાનમાં ગયો અને ચોરીનો બનાવ બન્યો, 1 કરોડથી વધુની મત્તાની ચોરી થવાની ચર્ચા થઈ