સાબરકાંઠા : હિંમતનગરના શનિદેવ મંદિરમાં તસ્કરી, CCTVમાં જુઓ કેવી રીતે કરી આધેડે ચોરી...
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ શનિદેવ મંદિરમાં ભગવાનની પ્રતિમા ઉપર લગાવેલ છત્રની ચોરી થતાં લોકોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ શનિદેવ મંદિરમાં ભગવાનની પ્રતિમા ઉપર લગાવેલ છત્રની ચોરી થતાં લોકોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે.
પોળો એટલે પૌરાણીક મંદીરો, જંગલ-નદી અને પર્વતોનો આહલાદ્ક સમુહ અહી જાણે પ્રાકૃતીક સ્વર્ગનો અહેસાસ થાય છે
અમીનપુર ગામે ખેતરમાંથી પશુ ઘાસચારો ભરીને ટ્રેક્ટર નીકળી રહ્યું હતું, તે દરમ્યાન ટ્રેક્ટરના ટ્રેલરમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં નાસભાગ મચી હતી.
સી.આર.પાટિલે નોકરી બાબતે આપેલા વિવાદિત નિવેદન પર કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા હતા
ગુજરાતી ફિલ્મના દિગ્ગજ નેતા અને મહાનાયક એવા અરવિંદ ત્રિવેદીનું ગતરાત્રીએ દુખદ અવસાન થતા તેમના વતન એવા ઈડર પંથકમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે.
રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીના તહેવારને ઉજવવા માટે શેરી ગરબા થકી ખેલૈયાઓને આંશિક મંજુરી તો આપવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ, મગફળી પલળી જતાં ખેડુતોની હાલત કફોડી