ICCના ચેરમેન જય શાહ સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શને
ICCના ચેરમેન તરીકે નિયુક્ત થયા બાદ પહેલીવાર જય શાહ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા. અને શ્રી હનુમાન દાદાની પૂજા અર્ચના કરી હતી અહીં તેઓએ હનુમાનજીની આરતી કરી હતી
ICCના ચેરમેન તરીકે નિયુક્ત થયા બાદ પહેલીવાર જય શાહ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા. અને શ્રી હનુમાન દાદાની પૂજા અર્ચના કરી હતી અહીં તેઓએ હનુમાનજીની આરતી કરી હતી
શ્રાવણ મહિનાની એકાદશી નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને આલ્કોહોલ વગરના અત્તર અને પર્ફ્યૂમનો શણગાર કરાયો છે. શણગાર માટે 1200થી વધુ અત્તર-પર્ફ્યુમ લંડન, દુબઈ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતના અલગ-અલગ રાજ્યમાંથી મંગાવવામાં આવ્યા છે.
સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત કષ્ટભંજન દાદાના સિંહાસનને મોતીના વાધા સહિત ઘડિયાળનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
બોટાદ તાલુકાના સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી ભક્તિ નો સાગર છલકાયો હતો. આજના
સારંગપુર ગામ નજીક પદ્માવતી સોસાયટી પાસે કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. કારચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો.
કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાના ફાઉન્ડેશનમાં લગાડવામાં આવેલ વિવાદાસ્પદ ભીંતચિત્રો પર આજે એક હનુમાન ભક્તે કુહાડી ચલાવી તેને તોડવાનો પ્રયાસ કર્યો
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આવતી કાલે શનિવારે શ્રી હનુમાન જયંતી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે