Connect Gujarat

You Searched For "#salt"

રસોડામાં રહેલા મસાલા અસલી છે કે નકલી? ચપટી વગાડતા તમને ખબર પડી જશે.

27 April 2023 9:30 AM GMT
બજારમાં મસાલાઓની વધતી માંગના કારણે મસાલામાં ખૂબ જ ભેળસેળ આવે છે. આવા મસાલા ખાવાથી આપના સ્વાસ્થ્યને નુકશાન થાય છે.

રસોઈમાં મીઠું વધી જાય તો હવે ચિંતા ના કરશો, આ ત્રણ માંથી એક ઉપાય અજમાવો

31 March 2023 11:01 AM GMT
જયારે પણ કોઈ વાનગીમાં મીઠું વધી જાય તો હવે તેને લઈને ચિંતા કરવાની જરૂર નથી કારક કે આજે અમે તમને જણાવીશું આ ત્રણ ટિપ્સ વિષે

દરિયાઈ મીઠું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, જાણો 5 ફાયદાઑ વિષે

27 May 2022 7:24 AM GMT
શરીરમાં મિનરલ્સના સંતુલન માટે મીઠાનું સેવન ખૂબ જ જરૂરી છે. તેમજ મીઠા વગર ભોજનનો સ્વાદ અધૂરો છે. પરંતુ ઘણીવાર તમે સાંભળ્યું હશે કે મીઠાનું વધુ સેવન ન...

મીઠાનું ઓછું કે વધારે સેવન, બંને શરીર માટે હાનિકારક, વધે છે આ રોગોનું જોખમ

16 May 2022 8:32 AM GMT
શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ વિવિધ પ્રકારના પોષક તત્વો અને ખનિજોની મધ્યમ માત્રામાં જરૂર હોય છે.

સુરેન્દ્રનગર :ખારાઘોડા રણમાં 44 ડીગ્રી તાપમાનમાં મીઠું પકવવાની સીઝન પુરજોશમાં

24 April 2022 4:07 AM GMT
સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અસહ્ય બફારા વચ્ચે ગરમીનો પારો 44 ડીગ્રીએ પહોંચતા લોકોની હાલત અત્યંત દયનીય બનવા પામી હતી ખરા બપોરે...

સુરેન્દ્રનગર : આગ ઓકતી ગરમીમાં અગરિયાઓને તરસ્યા રહેવાનો વારો, 20 દિવસે મળે છે પીવાનું પાણી...

19 March 2022 11:06 AM GMT
કચ્છના નાના રણ એવા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારોને તંત્રના વાંકે તરસ્યા રહેવાનો ઘાટ સર્જાયો છે.

સુરેન્દ્રનગર : ઇતિહાસમાં પ્રથમવાર રેલ્વે મારફતે મીઠાની નિકાસ, વ્યાપારના નવા દ્વાર ખુલ્યા...

9 Dec 2021 11:40 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા રેલ્વે સ્ટેશનથી ભારતભરમાં રેલ્વે મારફતે મીઠાની નિકાસ થાય છે

જાણો વધુ પડતું નમક ખાવાથી મગજ પર અને લોહીના પ્રવાહમાં કેવી થાય છે અસર

15 Nov 2021 7:23 AM GMT
જ્યારે આપણે વધુ મીઠું ખાઈએ છીએ ત્યારે શરીરમાં સોડિયમનું સ્તર લાંબા સમય સુધી વધે છે.

મીઠાનું ઓછું સેવન પણ જીવને મૂકી શકે છે જોખમમાં, તો જાણો તેના ગેરફાયદા

5 Sep 2021 7:11 AM GMT
મીઠા વગર ભોજનનો સ્વાદ અધૂરો છે. ખોરાકમાં સંતુલિત માત્રામાં મીઠાનો ઉપયોગ ખોરાકનો સ્વાદ વધારે છે, અને સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. શરીરમાં મધ્યમ...

ગુજરાતમાં પાકતા મીઠા અંગે ચોંકાવારો સર્વે, મીઠામાંથી મળ્યા પ્લાસ્ટિકના કણ!

4 Aug 2021 12:16 PM GMT
દેશભરમાં 76 ટકા મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે, જેમાં કચ્છના રણ, સુરેન્દ્રનગરના ખારાઘોડા, ભાવનગર, પોરબંદરમાં મીઠા ઉત્પાદકનાં મોટાં કેન્દ્રો આવેલાં...

ભરૂચ : મહાત્મા ગાંધીજીની યાદો તાજી કરશે દાંડીયાત્રા, જુઓ જિલ્લામાં સ્વાગતની કેવી છે તૈયારી

12 March 2021 3:01 PM GMT
તારીખ 12મી માર્ચના રોજથી અમૃત આઝાદી મહોત્સવ અંતર્ગત અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાંડીયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. 1930માં...