Home > salt
You Searched For "#salt"
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે રસોડામાં મીઠા સાથે જોડાયેલા આ નિયમોનું ધ્યાન રાખો, તમને મળશે ઘણા અદ્ભુત ફાયદા.
30 March 2024 7:15 AM GMTમીઠું એક એવો મસાલો છે, જેના વિના કોઈપણ વાનગીનો સ્વાદ અધૂરો રહે છે.
સફેદ દેખાતું મીઠું તમારા માટે બની શકે છે ઝેર સમાન, જાણો દિવસમાં કેટલું મીઠું ખાવું ફાયદાકારક.....
7 Oct 2023 10:19 AM GMTવધુ પડતું મીઠું કે ખાંડ શરીર માટે યોગ્ય નથી, વધુ પડતાં મીઠા કે ખાંડના ઉપયોગથી ઘણી બીમારીઓ તમારા શરીરમાં પ્રવેશી શકે છે.
સુરેન્દ્રનગર : રણમાં મીઠું પકવતા અગરીયાઓએ બચાવી 10 લોકોની જિંદગી, 10 કિમી દૂર જઈને પરિવારનો જીવ બચાવ્યો....
18 Sep 2023 6:39 AM GMTથોડા સમય અગાઉ રણમાં મીઠું પકવાતા અગરિયાઓ દ્વારા યુવાનોએ બાઈકમા સવાર પતિ-પત્નિ અને એક માસુમ બાળાને હેમખેમ બચાવી લીધા હતા.
હાર્ટને હેલ્ધી રાખવા માટે ઘટાડો મીઠાનો ઉપયોગ, આરોગ્ય માટે હાનિકારક છે મીઠું.....
15 Aug 2023 7:42 AM GMTWHOના એક રિપોર્ટ અનુસાર વધુ પડતું મીઠું સમગ્ર દુનિયામાં મોત અને બીમારીઓના મુખ્ય કારણોમાનું એક છે.
રસોડામાં રહેલા મસાલા અસલી છે કે નકલી? ચપટી વગાડતા તમને ખબર પડી જશે.
27 April 2023 9:30 AM GMTબજારમાં મસાલાઓની વધતી માંગના કારણે મસાલામાં ખૂબ જ ભેળસેળ આવે છે. આવા મસાલા ખાવાથી આપના સ્વાસ્થ્યને નુકશાન થાય છે.
રસોઈમાં મીઠું વધી જાય તો હવે ચિંતા ના કરશો, આ ત્રણ માંથી એક ઉપાય અજમાવો
31 March 2023 11:01 AM GMTજયારે પણ કોઈ વાનગીમાં મીઠું વધી જાય તો હવે તેને લઈને ચિંતા કરવાની જરૂર નથી કારક કે આજે અમે તમને જણાવીશું આ ત્રણ ટિપ્સ વિષે
દરિયાઈ મીઠું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, જાણો 5 ફાયદાઑ વિષે
27 May 2022 7:24 AM GMTશરીરમાં મિનરલ્સના સંતુલન માટે મીઠાનું સેવન ખૂબ જ જરૂરી છે. તેમજ મીઠા વગર ભોજનનો સ્વાદ અધૂરો છે. પરંતુ ઘણીવાર તમે સાંભળ્યું હશે કે મીઠાનું વધુ સેવન ન...
મીઠાનું ઓછું કે વધારે સેવન, બંને શરીર માટે હાનિકારક, વધે છે આ રોગોનું જોખમ
16 May 2022 8:32 AM GMTશરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ વિવિધ પ્રકારના પોષક તત્વો અને ખનિજોની મધ્યમ માત્રામાં જરૂર હોય છે.
સુરેન્દ્રનગર :ખારાઘોડા રણમાં 44 ડીગ્રી તાપમાનમાં મીઠું પકવવાની સીઝન પુરજોશમાં
24 April 2022 4:07 AM GMTસૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અસહ્ય બફારા વચ્ચે ગરમીનો પારો 44 ડીગ્રીએ પહોંચતા લોકોની હાલત અત્યંત દયનીય બનવા પામી હતી ખરા બપોરે...
સુરેન્દ્રનગર : આગ ઓકતી ગરમીમાં અગરિયાઓને તરસ્યા રહેવાનો વારો, 20 દિવસે મળે છે પીવાનું પાણી...
19 March 2022 11:06 AM GMTકચ્છના નાના રણ એવા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારોને તંત્રના વાંકે તરસ્યા રહેવાનો ઘાટ સર્જાયો છે.
સુરેન્દ્રનગર : ઇતિહાસમાં પ્રથમવાર રેલ્વે મારફતે મીઠાની નિકાસ, વ્યાપારના નવા દ્વાર ખુલ્યા...
9 Dec 2021 11:40 AM GMTસુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા રેલ્વે સ્ટેશનથી ભારતભરમાં રેલ્વે મારફતે મીઠાની નિકાસ થાય છે
જાણો વધુ પડતું નમક ખાવાથી મગજ પર અને લોહીના પ્રવાહમાં કેવી થાય છે અસર
15 Nov 2021 7:23 AM GMTજ્યારે આપણે વધુ મીઠું ખાઈએ છીએ ત્યારે શરીરમાં સોડિયમનું સ્તર લાંબા સમય સુધી વધે છે.