ગુજરાતનર્મદા: PM મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વિકાસના વિવિધ કાર્યોનું કરાશે લોકાર્પણ,તડામાર તૈયારીઓ શરૂ તા.31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે By Connect Gujarat 29 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : PM મોદી તા. 31મી ઓક્ટોબરે SOU ખાતે સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે... વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે યોજાનારા ‘આરંભ’ (AARAMBH) કાર્યક્રમમાં હાજરી આપી ઓફિસર તાલીમાર્થીઓને સંબોધિત કરશે. By Connect Gujarat 28 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશવડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું, જે લોકો 'સરદાર પટેલ'ને માન નથી આપતા; ગુજરાતમાં તેમના માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે જનસભાને સંબોધી હતી. પીએમ મોદીને સાંભળવા માટે અહીં હજારો લોકો એકઠા થયા હતા. By Connect Gujarat 11 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદાહોદ: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે નગર પાલિકા અને પોલીસ જવાનો દ્વારા કાર્યક્રમો યોજાયા આ કાર્યક્રમમાં દાહોદ નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, સહિત કાઉન્સીલરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં. By Connect Gujarat 31 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગર : સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ જામનગરમાં ભાજપના ઉપક્રમે સરદાર જયંતિની ઉજવણી કરવામાં આવી. By Connect Gujarat 31 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર: વિધાનસભા પરિસરમાં સ્થાપિત સરદાર પટેલની પ્રતિમાને સીએમ ભુપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મ જયંતિ સીએમ ભુપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી By Connect Gujarat 31 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : ગૃહમંત્રી અમિત શાહે અચાનક બદલ્યો "પ્લાન", પોલીસતંત્રમાં મચી દોડધામ અમિત શાહે કાર્યક્રમ બાદ અચાનક પ્લાન બદલતાં વહીવટી તથા પોલીસતંત્રમાં દોડધામ મચી ગઇ હતી.કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે By Connect Gujarat 31 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : સરદારને "અસરદાર" શ્રધ્ધાંજલિ, 10 કીમીની મેરેથોનમાં ગૃહમંત્રી દોડયાં સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિના અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. By Connect Gujarat 31 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સરદાર પટેલ જન્મજયંતિ અને ઈન્દિરા ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ. ઈન્દીરા ગાંધીની પુણ્યતીથી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ By Connect Gujarat 31 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn