સ્પોર્ટ્સરણજી ટ્રોફી: સૌરાષ્ટ્ર બન્યું રણજી ચેમ્પિયન, બંગાળને 9 વિકેટે હરાવ્યું, ત્રણ વર્ષમાં બીજી વખત જીત્યું ટાઈટલ..! રણજી ટ્રોફી 2023ની ફાઇનલમાં સૌરાષ્ટ્રે બંગાળને નવ વિકેટે હરાવ્યું હતું. આ સાથે આ ટીમ છેલ્લી ત્રણ સિઝનમાં બીજી વખત ચેમ્પિયન બની છે By Connect Gujarat 19 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગર : સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂગોવિંદસિંઘ કોવિડ હોસ્પિટલ ખાતે યોજાય મોકડ્રીલ, કોરોના અંગે સમીક્ષા કરાય... સમગ્ર દેશ સહિત ગુજરાતની હોસ્પિટલોમાં કોરોના અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, By Connect Gujarat 27 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ-ગાંધીનગરમાં યોજાશે ઓલમ્પિક ગેમ્સ-2036, દરિયાઈ રમતો માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની પસંદગી... 2036ની ઓલિમ્પિક ગેમ્સ યજમાની દાવેદારી માટે અમદાવાદમાં તૈયારી માટેનું ચોક્કસ આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યું છે. By Connect Gujarat 25 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવા મંત્રીમંડળમાં કરાશે સૌરાષ્ટ્રના 12થી વધુ MLAનો સમાવેશ, તો દક્ષિણ ગુજરાતને પણ મળશે પ્રતિનિધિત્વ... ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂન રેકોર્ડ તોડી દીધા છે, ત્યારે આગામી 12મી ડિસેમ્બર શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. By Connect Gujarat 10 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સવિજય હજારે ટ્રોફી : 14 વર્ષ બાદ સૌરાષ્ટ્ર બન્યું ચેમ્પિયન, મહારાષ્ટ્રને 5 વિકેટે હરાવ્યું.! વિજય હજારે ટ્રોફીની ફાઇનલ મેચ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર વચ્ચે અમદાવાદમાં રમાઈ હતી. By Connect Gujarat 02 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસૌરાષ્ટ્રના આકાશમાં બની ભેદી ઘટના, ખગોળીય ઘટનાથી લોકોમાં કુતૂહલ સર્જાયું ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગમાં આકાશમાં કુતૂહલ સર્જાયું હતું આકાશમાં ચળકતી વસ્તુ દેખાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યું હતું By Connect Gujarat 19 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : કરોડરજ્જુની ગંભીર બિમારીનો જન્મના 72 કલાકમાં ઈલાજ જરૂરી, તબીબોએ કરી જટિલ સર્જરી સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત નવજાત શિશુના મગજ અને કરોડરજ્જુની જટિલ સર્જરી જુનાગઢની હોસ્પિટલમાં કરવામાં આવી છે By Connect Gujarat 24 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો અમદાવાદના નિકોલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. By Connect Gujarat 29 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજકોટ : ઉદ્યોગપતિના દીકરાના લગ્નમાં પિરસાસે રૂ. 18 હજારની થાળી, જુઓ રૂ. 7 હજારની શાહી કંકોત્રી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ દેશ-વિદેશમાં જાણીતા એવા ઉદ્યોગપતિના દિકરાના લગ્ન રાજસ્થાનના જોધપુર ખાતે આવેલા ઉમેદ ભવન પેલેસ ખાતે યોજાવા જઇ રહ્યા છે By Connect Gujarat 12 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn