સાબરકાંઠા : પાણીની બચતે અપાવ્યું પુરસ્કાર, તખતગઢ ગામલોકોનો ગજબનો આઇડીયા
સાબરકાંઠા જિલ્લાના તખતગઢ ગામના લોકોએ પાણીની બચત માટે અપનાવેલા ગજબના આઇડીયા માટે ભારત સરકાર તરફથી જળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના તખતગઢ ગામના લોકોએ પાણીની બચત માટે અપનાવેલા ગજબના આઇડીયા માટે ભારત સરકાર તરફથી જળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
પાર્થને ધૈર્યરાજ જેવી SMA સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી છે.પાર્થ હજુ પગરવ પાડતા શીખે તે પહેલા તે એક એવી ગંભીર બીમારીમાં સપડાયો છે
ગુજરાત પોલીસે થેલેસેમિયાથી પીડિત બાળકોને દત્તક લીધાં છે અને આ બાળકોને લોહીની સતત જરૂર પડતી હોય છે.
વિવાન સ્પાઇન મકયુલર એટ્રોફીની બિમારીથી પીડાઇ છે. અગાઉ ધૈર્યરાજસિંહને પણ આ પ્રકારની બિમારી થઇ હતી.