સુરત : અશ્વિનીકુમાર મેઈન રોડને અડીને આવેલ સરસ્વતી સ્કૂલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો
સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 39માં માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી-ગાંધીનગર દ્વારા વડોદરા ખાતે ગુજરાત ઓપન એથલેટિક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના 2 સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી 400 મીટર દોડમાં ગોલ્ડમેડલ મેળવી ભરૂચનું ગૌરવ વધાર્યું છે.
સુરતના ઓલપાડની ફાઉન્ટન હેડ સ્કૂલના ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓએ ફેરવેલ ફંક્શન પહેલા કાર રેલી યોજી હતી.જેનો વિવાદ સર્જાયો હતો,અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા 12 જેટલી લક્ઝરી કાર ડિટેઇન કરી હતી.
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આવેલ આર.કે.વકીલ હાઈસ્કૂલ અને અલકાબહેન વૈદ્ય પ્રાયમરી સ્કૂલના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચના ખરચ ગામ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં 76 માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અત્યાધુનિક સુવિધાઓ સાથેના કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું.