ભરૂચભરૂચ: જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સાયબર ક્રાઇમ બાબતે લોકોને જાગૃત કરવા સેમીનારનું કરાયું આયોજન ભરૂચમાં સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતતા વધે એ માટે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 09 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : મુન્શી મહિલા બી.એડ. કોલેજમાં વુમેન્સ હેલ્થ અવેરનેસ સેમિનાર યોજાયો, ડો. પ્રગતિ બારોટે આપ્યું માર્ગદર્શન મુન્શી મહિલા બી.એડ. કોલેજ ખાતે વુમેન્સ હેલ્થ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયનેકોલોજિસ્ટ ડો. પ્રગતિ બારોટે વિદ્યાર્થિનીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. By Connect Gujarat 28 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : આમોદમાં યોજાયો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, મુંઝવતા પ્રશ્નો અંગે વિધાર્થીઓએ મેળવ્યું માર્ગદર્શન ભરૂચના આમોદ સ્થિત બચ્ચો કા ઘર ખાતે આજરોજ વિવિધ શાળાના વિધાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 04 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણભરૂચ : નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે યોજાયો કારકીર્દી માર્ગદર્શક સેમીનાર... વિદ્યાર્થીઓને કારકીર્દી અંગે માર્ગદર્શન મળે તે માટે સૌપ્રથમવાર સુગ્રથિત માર્ગદર્શક સેમીનારના આયોજન કરવામાં આવ્યા છે. By Connect Gujarat 30 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : કે.જે.પોલીટેક્નિક કોલેજમાં સાઇબર ક્રાઈમ અંગે સેમિનાર યોજાયો, વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન JCI અને કે.જે.પોલીટેક્નિક કોલેજના વુમન ડેવલોપમેન્ટ સેલ દ્વારા સાઇબર ક્રાઈમ વિષય પર ચિંતન મનન કરવા હેતુસર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 27 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : "જીવન કેવી રીતે જીવવું" તે અંગેના માર્ગદર્શન હેતુ જ્ઞાનવત્સલ સ્વામીના સાનિધ્યમાં યોજાયો પારિવારિક મૂલ્યોનો સેમિનાર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સેમિનારનું આયોજન પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા જીવન વિષે સમજ અપાઈ By Connect Gujarat 15 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગર : વિદ્યાર્થીઓના ભાવિ માટે કરિયર કાઉન્સલિંગ સેમિનારનું આયોજન, 500 ઓફલાઇન અને 250 વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયા સેમિનારમાં વિદ્યાર્થીઓને ધોરણ 10, 11 અને 12 પછી ક્યાં કોર્ષ કરવા તે અંગેની સંપૂર્ણ માહિતી તજજ્ઞ દ્વારા આપવામાં આવી હતી By Connect Gujarat 08 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ભારતીય વિચાર મંચ અને ઉદ્યોગ મંડળના સંયુક્ત ઉપક્રમે પરિસંવાદનો યોજાયો કાર્યક્રમ ભારતીય વિચારમંચ અને ઉદ્યોગ મંડળના સંયુક્ત ઉપક્રમે ન્યાયમાં અસમાનતા અંગે નવા ભારતમાં ઉભરતા ટ્રેન્ડ વિષય પર સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. By Connect Gujarat 22 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 માટે ઉદ્યોગકારોને માહિતગાર કરવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા બેઠક યોજાઇ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન કચેરી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 માટે માહિતગાર કરવા અને જિલ્લાના ઉદ્યોગકારોને ભાગીદાર બનાવવા બેઠક યોજાઇ હતી. By Connect Gujarat 11 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn