ધર્મ દર્શન વારાણસી : ગૌરી કેદારેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગમાં થાય છે,ગૌરી શંકર અને લક્ષ્મી નારાયણ સ્વરૂપના દર્શન ઉત્તર પ્રદેશનું તીર્થસ્થાન વારાણસી ભગવાન શિવની નગરી તરીકે પ્રચલિત છે.શહેરમાં ભગવાન શિવનું એક મંદિર છે, જેના વિશે એવું માનવામાં આવે છે By Connect Gujarat Desk 24 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : હિંમતનગરના રાયગઢમાં વૈજનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં કાચનું 21 ફૂટ ઊંચા શિવલિંગનું કરાયું નિર્માણ સાબરકાંઠાના હિંમતનગરના રાયગઢમાં વૈજનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં શિવરાત્રી નિમિત્તે કાચનું 21 ફૂટ ઊંચું તેજોમય શિવલિંગનુ નિર્માણ કરાયુ છે.જે શિવરાત્રીના રોજ ભક્તિ માટે દર્શન અર્થે ખુલ્લું મુકવામાં આવશે. By Connect Gujarat Desk 20 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ડાકોર નજીકના કૈલાશ ગુરુકુલમ ખાતે સ્થાપિત થનાર સ્ફટિક ચિંતામણી શિવલિંગ ભક્તોના દર્શનાર્થે મૂકવામાં આવ્યું ભરૂચના લિંક રોડ પર આવેલ સંતોષી માતાના મંદિર નજીક ચાલી રહેલ શ્રી શિવ મહાપુરાણ કથામાં ડાકોર નજીક આવેલ કૈલાશ ગુરુકુલમ ખાતે સ્થાપિત થનાર સ્ફટિક ચિંતામણી શિવલિંગ ભક્તોના દર્શનાર્થે મૂકવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 17 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ઝઘડિયા-વઢવાણા ગામે નર્મદા તટે શક્રેશ્વર મંદિર નજીક માટીનું ધોવાણ, મંદિરમાં તિરાડો પડતાં શિવલિંગ પણ 1 ઇંચ નીચે જતું રહ્યું ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામે નર્મદા તટે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર નજીક માટીનું ધોવાણ થતાં ગ્રામજનોએ સંરક્ષણ દિવાલ બનાવવા તંત્ર પાસે માંગ કરી છે. By Connect Gujarat 26 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જંબુસરના કાવી નજીક અરબી સમુદ્રમાંથી મળ્યુ સ્ફટિકનું શિવલિંગ, મંદિરમાં કરાશે સ્થાપન! જંબુસર તાલુકાના કાવી ગામના કાલિદાસ વાઘેલા મંગળ કાળીદાસ ફકીરા સહિતના 12 જેટલા માછીમારો દરિયામાં માછીમારી કરી રહ્યા હતા. By Connect Gujarat 08 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન સૌરાષ્ટ્રનું “અમરનાથ” : ગુફામાંથી શિવલિંગ પર સ્વયંભૂ થતો જળાભિષેક, વાંચો ઝરીયા મહાદેવની રોચક કથા.. By Connect Gujarat 09 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત શ્રાવણ માસ વિશેષ :પંચમહાલમાં આવેલ મરડેશ્વર મહાદેવનું અનેરૂ મહત્વ, શિવલિંગ બન્યુ છે મરડ્યા પથ્થરમાંથી By Connect Gujarat 22 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન શિવલિંગ પર જળાભિષેક કરો ત્યારે ખાસ આ 5 અનાજ લેતા જજો, ઘરમાં આવશે સૂખ-સમૃધ્ધિ....... By Connect Gujarat 04 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન શિવલિંગ પર જળાભિષેક કરો ત્યારે ખાસ આ 5 અનાજ લેતા જજો, ઘરમાં આવશે સૂખ-સમૃધ્ધિ....... શિવજીને એક મુઠ્ઠી તુવેરની દાળ ચડાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે. જીવનમાં સમૃધ્ધિનો વાસ થાય છે. By Connect Gujarat 03 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn