અંકલેશ્વર: SIRની કામગીરી અંતર્ગત તંત્રની બેદરકારીના આક્ષેપ, પ્રાંત અધિકારીને કરાય રજુઆત
અંકલેશ્વરમાં મતદારયાદીના ખાસ સુધારણા કાર્યક્રમ એસઆઈઆર અંતર્ગત તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
અંકલેશ્વરમાં મતદારયાદીના ખાસ સુધારણા કાર્યક્રમ એસઆઈઆર અંતર્ગત તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
ભરુચ જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા મતવિસ્તારમાં 2025ની મતદારયાદી મુજબ કુલ 13,10,600 મતદારો નોંધાયેલા હતા.મતદારોની સુવિધા માટે એક મતદાન મથક પર 1200થી વધુ મતદારો ન રહે તે હેતુસર મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે.
SIR કાર્યક્રમ અંતર્ગત થયેલી કામગીરી અને બાકી રહી ગયેલા મતદારો સુધી છેલ્લા દિવસ સુધીમાં જિલ્લાની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવા માટે બેઠક યોજાઈ..
SIR કાર્યક્રમ અંતર્ગત થયેલી કામગીરીથી માહિતગાર કરવા માટે રાજકીય પક્ષો સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
વલસાડ જિલ્લાના ઉમરગામમાં બી.એલ.ઓ. દ્વારા (SIR) સ્પેશિયલ ઇન્ટેનસીવ રિવીજનની કામગીરીને વધુ ઝડપી અને સરળ બનાવવા માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો...
ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર જીઆઇડીસીમાં યોજાયેલા કેમ્પની મુલાકાત કરી કામગીરીનું નિરિક્ષણ કર્યું
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ વિવિધ શાળા-કોલેજમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બૂથ લેવલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ SIR ફોર્મ ભરી તેને સબમિટ કરવામાં આવી રહ્યા છે
મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision Programme) અન્વયે હાલમાં ગણતરી તબક્કો (Enumeration Phase) ચાલી રહ્યો છે...