Connect Gujarat

You Searched For "Snehmilan ceremony"

ભરૂચ : કે.જે.ચોક્સી ઓડિટોરિયમ ખાતે સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટનો સ્નેહમિલન સમારોહ યોજાયો...

23 April 2024 9:43 AM GMT
શહેરના કે.જે.ચોક્સી ઓડિટોરિયમ ખાતે સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર : સૌરાષ્ટ્ર આહીર સમાજનો 14મો સ્નેહમિલન સમારોહ યોજાયો, સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું...

8 Jan 2024 11:00 AM GMT
જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે સૌરાષ્ટ્ર આહીર સમાજનો 14મો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.

ભરૂચ : પ્રજાપતિ સમાજનો છઠ્ઠો સ્નેહમિલન સમારોહ યોજાયો, તેજસ્વી વિદ્યાર્થીઓ સહિત શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું...

7 Jan 2024 12:13 PM GMT
ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ છઠ્ઠો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.

સુરેન્દ્રનગર: ચુડા ખાતે ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો,મોટી સંખ્યામાં સમાજના સભ્યો રહ્યા ઉપસ્થિત

2 Jan 2024 5:42 AM GMT
સુરેન્દ્રનગરના ચુડા ખાતે ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ દ્વારા સ્નેહમીલન તેમજ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર : યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયો સ્નેહમિલન સમારોહ, શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું...

25 Dec 2023 11:22 AM GMT
રાણા સમાજ સ્નેહમિલન સમારોહમાં વાપીથી લઇ ચરોતર સુધીના રાણા સમાજના પ્રમુખ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

નવસારી: ભાજપનો સ્નેહમિલન સમારોહ યોજાયો,CR પાટીલ રહ્યા ઉપસ્થિત

3 Dec 2023 10:31 AM GMT
નવસારી જિલ્લા ભારતીય જાણતા પાર્ટી દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

ભાજપ દ્વારા અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો...

27 Nov 2023 10:09 AM GMT
અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારનો ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

ભરૂચ : જંબુસર BAPS મંદિર ખાતે ભાજપનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો...

25 Nov 2023 3:17 PM GMT
જંબુસર ખાતે ભાજપ દ્વારા નુતન વર્ષ સ્નેહમિલન યોજાયું ભરૂચના સાંસદ મનસુખ વસાવા રહ્યા વિશેષ ઉપસ્થિતનવી ઉર્જા, નવીન ઉમંગ અને ઉત્સાહની શુભેચ્છા પાઠવાયભરૂચ...

ભરૂચ: ભાજપના અનુસુચિત જાતિ મોરચાનો સ્નેહમિલન સમારોહ યોજાયો

21 Nov 2023 11:19 AM GMT
ભરૂચ BJP અનુસૂચિત જાતિ મોરચાની પ્રદેશ અનુસૂચિત મોરચાના પ્રમુખ ગૌતમ ગેડિયાએ જિલ્લાના સભ્યો અને કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી

ભરૂચ: ખરચ ગામ સ્થિત દત્તાશ્રય ખાતે ઔદીચ્ય સેવા સમાજ રાંદેરનો સ્નેહમિલન સમારોહ યોજાયો

21 Nov 2022 6:45 AM GMT
ભરૂચના હાંસોટના ખરચ ગામ સ્થિત દત્તાશ્રય ખાતે ઔદીચ્ય સેવા સમાજ રાંદેરના સ્નેહમિલન સમારોહ અને વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

અમદાવાદ : શાહીબાગ વિસ્તારમાં IPS મેસ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો

26 Oct 2022 8:35 AM GMT
અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલ આઇપીએસ મેસ પોલીસ કોલોની ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો...