ઉજ્જૈનથી 800 KMનું અંતર કાપી ગીર સોમનાથ પહોચ્યા કાવડયાત્રીઓ, ક્ષીપ્રા નદીના જળથી સોમનાથ દાદાને કરાશે જળાભિષેક…
આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ શ્રાવણ માસમાં શિવભક્તો અનેક કઠિન ઉપાસનાઓ કરતા હોય છે
આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ શ્રાવણ માસમાં શિવભક્તો અનેક કઠિન ઉપાસનાઓ કરતા હોય છે
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાથી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીકૃષ્ણ નીજધામ ગમન તિથિને ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી રહી છે,
ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર ખાતે માસિક શિવરાત્રીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વ પર માત્ર 21 રૂપિયાની ન્યોછાવર રાશિ સાથે ભક્તો માટે "બિલ્વપુજા સેવા" લોન્ચ કરવામાં આવી હતી.
દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર વિશે ટિપ્પણી કરવી મુસ્લિમ ધર્મગુરુ મોલાનાને ભારે પડી અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાહનના પગલે પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથમાં મિલેટ પહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ, સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા કરાય ઉજવણી