ધર્મ દર્શન ગીર સોમનાથ : સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રભાસોત્સવ કાર્યક્રમનું સમાપન કરાયું… પ્રથમ જ્યોતિર્લિંગ દેવાથી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીકૃષ્ણ નીજધામ ગમન તિથિને ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી રહી છે, By Connect Gujarat 22 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ગીર સોમનાથ : જ્યોતપૂજન અને મહાઆરતી સાથે સોમનાથ મહાદેવ મંદિરે માસિક શિવરાત્રીની ઉજવણી કરાય… ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર ખાતે માસિક શિવરાત્રીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 21 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : રૂ. 21માં કરેલી બિલ્વ પૂજા બાદ ભક્તોને પોસ્ટ મારફતે મળશે મહાદેવનો કૃપા પ્રસાદ... સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વ પર માત્ર 21 રૂપિયાની ન્યોછાવર રાશિ સાથે ભક્તો માટે "બિલ્વપુજા સેવા" લોન્ચ કરવામાં આવી હતી. By Connect Gujarat 09 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર વિશે મૌલાનાએ કરી વિવાદાસ્પદ ટિપ્પણી,પોલીસ ફરિયાદ નોંધાય દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર વિશે ટિપ્પણી કરવી મુસ્લિમ ધર્મગુરુ મોલાનાને ભારે પડી અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે By Connect Gujarat 10 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ: પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથમાં કરાયો મિલેટ મહોત્સવનો પ્રારંભ, જાડા અનાજનું ભોજન પીરસાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાહનના પગલે પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથમાં મિલેટ પહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે By Connect Gujarat 08 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : કેન્દ્રિય ગૃહમંત્રીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરે આયુષ્ય મંત્ર જાપ સહિત મહાપૂજન કરાયું... કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ, સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા કરાય ઉજવણી By Connect Gujarat 22 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું આજરોજ પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું By Connect Gujarat 22 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : સોમનાથ મહાદેવના દર્શને આવનાર ભાવીકોને હવે, નહીં નડે આકરો તાપ અને વરસાદ... શ્રાવણ માસ પૂર્વે સોમનાથ મહાદેવના દર્શનનો અનેરો મહિમા, ભાવિકો વરસાદ અને આકરા તાપથી બચી શકે તેવું આયોજન By Connect Gujarat 29 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન સોમનાથ મહાદેવ મંદિરને સમુદ્રની ખારી હવા નહીં કરે અસર,જુઓ મંદિરનો કઈ રીતે કરાશે કાયક્લ્પ સોમનાથ મહાદેવના મંદિરને કેમિકલ્સ અસ્તર સહિતના કલર કામ થી મંદિર બે માસ બાદ સુંદર અને અનોખા દર્શનનું સ્થાન બનશે. By Connect Gujarat 05 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn